ગેસ, અપચો, કબજિયાત સહિત પાચન શક્તિ મજબૂત કરવા માટે કારગર છે આ ખાસ ગોળી, એક જ મિનિટમાં મળી જશે આરામ…

આજના આ વિશેષ લેખમાં અમે તમને જીરા ગોળી બનાવવાની રીત અને તેના ઉપાય લઈને આવ્યા છીએ, જે તમને ઘણી બીમારીઓ દૂર કરવા માટે કારગર સાબિત થઈ શકે છે. હા, તમે જીરા ગોળીનો ઉપયોગ કરીને અનેક બીમારીઓ દૂર કરી શકો છો. તો ચાલો આપણે તેને બનાવવાની રીતે જાણીએ. આ માટે સૌથી પહેલા એક પાત્ર લઈને ગેસ … Read more

આજના સમયમાં ડોકટર કરતા વધારે જરૂર છે આ ખાસ વસ્તુની, શરીરના બધા જ રોગો થઇ જશે દૂર…

તમે જાણતા જ હશો કે જાંબુ દેખાવમાં નાના હોય છે પણ તેના ઔષધીય ગુણધર્મો અગણિત હોય છે. આજ કારણ છે કે તેને ગુણોની ખાણ કહેવામાં આવે છે. તેમાં એવા પોષક તત્વો મળી આવે છે, જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના રોગો દૂર કરી શકે છે. હકીકતમાં જાંબુમાં આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ મળી આવે છે. … Read more

સવારે ઉઠ્યા પછી કરી લો આ કામ, 100 વર્ષો સુધી નહિ થાય કોઈ રોગ.

આજકાલ ઘણા લોકો સ્વાસ્થયની કાળજી રાખવા માટે અવનવા ઉપાય કરતા હોય છે. જો તમે આ ઉપાય કરો છો તો તમે મોટાભાગની બીમારીઓને દૂર કરી શકો છો. જો તમે પાણીને યોગ્ય માત્રામાં પીવો છો તો તમે ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શકો છો. કારણ કે પાણી પીવાથી આપણું શરીર સારી રીતે કામ કરી શકે છે. જો તમે … Read more

કોઈપણ જાતની દવા વગર 100થી પણ વધારે બીમારીઓ દૂર કરવાનો કારગર ઉપાય, મફતમાં મળી જશે યોગ્ય પરિણામ…

તમે બધા લીંબુથી થતા ફાયદાઓ વિશે સારી રીતે વાકેફ હશો, લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, તેમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા સગબે અનેક બીમારીઓ પણ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. લીંબુમાં વિટામિન સી ઉપરાંત પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામિન બી પણ … Read more

મોટેભાગે બાથરૂમમાં જ કેમ આવે છે હાર્ટ એટેક, જાણો લોકો એવી તો શું ભૂલો કરે છે?

તમે જાણતા જ હશો કે કાર્ડિયાક એરેસ્ટ એટલે કે હાર્ટ એટેક બહુ જટિલ સમસ્યા બની ગઈ છે. એવું કહેવામાં આવે છે કે બિન આરોગ્ય જીવનશૈલી અને ખરાબ ભીજના લીધે હાર્ટ એટેક આવે છે. આ સાથે તમને ખબર જ હશે કે હાર્ટ એટેક મોટાભાગે બાથરૂમમાં સવારની પહોરમાં જ આવે છે. પંરતુ શું તમે ક્યારેય વિચાર કર્યો … Read more

દિવસમાં પીઓ 2 વાર અને હઠીલી ચરબી દૂર થવા લાગશે બીજા જ દિવસથી એ પણ કોઈ જાતની આડઅસર વગર.

મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોય છે હાલ નો વ્યક્તિ અનેક પ્રકારની બીમારી થી પીડાઈ રહ્યો છે ભાગદોડવાળી જિંદગી અને ખરાબ જીવનશૈલીને કારણે હાલના માનવીમાં અનેક પ્રકારની બીમારી ઘર કરી ગઈ છે, ખરાબ વાતાવરણ ના કારણે વ્યક્તિ હરરોજ કોઈક નવી બીમારીનો શિકાર બનતા રહે છે. મિત્રો વ્યક્તિના શરીરમાં ચરબીના થર જામી … Read more

કોઈપણ જાતના દુખાવા વગર સાંધાના દુખાવા દૂર કરવા માટે જાણો આર્યુવેદિક ઉપાયો વિશે, પગના દુખાવાથી પણ મળશે રાહત…

શરીરમાં કેલ્શિયમ નું પ્રમાણ ઓછું હોવાને લીધે અથવા ઉંમરના અમુક તબક્કે પહોંચ્યા પછી સાંધાનો દુખાવો થાય છે. આ સાથે નબળા હાડકા, લપસી પડવું, અસ્થી ભંગ જેવા બીજા કારણોને લીધે પણ હાડકામાં દુઃખાવો થઇ શકે છે. આવામાં જો તમે ઘૂંટણના દુખાવાની વાત કરો છો તો તમને કડકતા, સોજો આવવો, દુઃખાવો થવો, ચાલવામાં મુશ્કેલી થવી જેવી સમસ્યાઓનો … Read more

સવારે ઉઠ્યા પછી કરી લો આ કામ, 100 વર્ષો સુધી નહિ થાય કોઈ રોગ…

આજકાલ ઘણા લોકો સ્વાસ્થયની કાળજી રાખવા માટે અવનવા ઉપાય કરતા હોય છે. જો તમે આ ઉપાય કરો છો તો તમે મોટાભાગની બીમારીઓને દૂર કરી શકો છો. જો તમે પાણીને યોગ્ય માત્રામાં પીવો છો તો તમે ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શકો છો. કારણ કે પાણી પીવાથી આપણું શરીર સારી રીતે કામ કરી શકે છે. જો તમે … Read more

પેશાબમાં, પેટમાં કે પગના તળિયામાં બળતરા થતી હોય તો આટલું અવશ્ય કરજો.

હાલના સમયમાં દરેક વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે વ્યસ્ત જીવનશૈલી ભાગદોડવાળી જિંદગી અને અનિયમિત ભોજન લઈને હાલના વ્યક્તિમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળી રહી છે મિત્રો આજનું વ્યક્તિ કોઇ ને કોઇ બીમારીથી પીડાઈ રહ્યો છે. અને સાથે જ હાલના સમયમાં વ્યક્તિ આયુર્વેદ તરફ ખૂબ જ હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે પણ … Read more

ઉનાળાના રોગો સાથે બીજા 100થી વધુ રોગોને દૂર કરવા માટે અત્યારે જ જાણીલો દહીંના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો દહીં ભારતીય રસોડાનો એક મહત્વનો ભાગ છે. આજે આ લેખમા આપણે દહીં ના થોડા ફાયદાઓ વિશે વાત કરવાના છીએ. હાલમાં થયેલા સંશોધન અનુસાર દહીમાં ઘણા એવા તત્વો છે જે આપણને ઘણા ફાયદા આપે છે. દહીં ની અંદર પ્રોબાયોટિક ફુડ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. દહીમાં એવા અનેક તત્વો રહેલા છે જે શરીરને ઘણા ફાયદાકારક … Read more