શિયાળામાં ખાવાનું ચાલુ કરી દો તલ, અસંખ્ય રોગો થઈ જશે ગાયબ.

મિત્રો તલ કાળા સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારનાં થાય છે. શિયાળાની ઋતુમાં તલ ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. તલનું તેલ આયુર્વેદની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી ઔષધી માનવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તલમાં અનેક પ્રકારના પોષક તત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે.  મુખ્યત્વે તલમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, એમિનો એસિડ, વિટામિન બી 6, અને વિટામિન … Read more

જીરૂનો આ ઉપાય ભલભલા રોગોને કરશે દૂર, મળશે 100% પરિણામ.

મિત્રો દરેક ભારતીય રસોડામાં જીરુંનો ઉપયોગ થતો હોય કે જીરું ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે અનેક પ્રકારની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જીરું અમુક રોગો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.  ભારતીય રસોડામાં જીરું એક અલગ મહત્વ છે દરેક રસોઈઘરમાં આપણને જીરુ મળી રહે છે. આજના લેખમાં અમે તમને … Read more

મેથીના લાડુ કોના માટે અમૃત અને કોના માટે ઝેર સમાન છે? જાણો તેના વિશે.

મિત્રો શિયાળો શરૂ થઇ ગયેલ છે. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુ એટલે આરોગ્યની ઋતુ. શિયાળાની ઋતુને આરોગ્યની ઋતુ માનવામાં આવે છે.  શિયાળાની ઋતુમાં અનેક પ્રકારનાં વસાણાં બનાવવામાં આવે છે અને તેનું સેવન કરવામાં આવે છે. શિયાળાની ઋતુમાં દરેક પ્રકારના શાકભાજી બજારમાં મળે છે. મિત્રો શિયાળાની ઋતુમાં દરેક … Read more

આ એક ફળ તમારી ગમે તેટલી મોટી પથરીનો કરી નાખશે ભાગીને ભૂકો.

મિત્રો હાલના સમયમાં દરેક નાનો-મોટો વ્યક્તિ કોઇ ને કોઇ બીમારીથી પીડાઈ રહ્યો હોય છે. મિત્રો આ ભાગદોડવાળી જિંદગી થી મનુષ્ય પોતાના સ્વાસ્થ્ય ને સાચવી શકતા નથી અને અનેક બીમારીઓનો શિકાર બને છે મિત્રો આજના આ લેખમાં એવી જ એક બીમારી વિશે વાત કરવાના છીએ મિત્રો પથરીની બીમારી મોટાભાગના દરેક લોકોને હોય છે. મિત્રો હાલના સમયમાં … Read more

જો દવાખાને ના જવું હોય તો અઠવાડિયામાં એક વખત કરો આ વસ્તુનું સેવન.

જો દવાખાને ના જવું હોય તો અઠવાડિયામાં એક વખત કરો આ વસ્તુનું સેવન. ગોખરુ નો ઉપયોગ પારંપરિક રીતે આયુર્વેદમાં વર્ષોથી કરવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં ગોખરું ને લોકપ્રિય આહાર તરીકે લેવામાં આવે છે. ગોખરુ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારીઓને તો દૂર કરે જ છે સાથે સાથે કામેચ્છા અને ટેસ્ટોસ્ટેરોન ને વધારવા માટે કામ કરે છે. … Read more

ડાયાબિટીસ, અનિંદ્રા, બ્લડ પ્રેશર, શરીરના દુખાવા સહિત 70થી વધારે બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુ, ચપટી વગાડતાં મળી જાય છે પરિણામ.

ડાયાબિટીસ, અનિંદ્રા, બ્લડ પ્રેશર, શરીરના દુખાવા સહિત 70થી વધારે બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુ, ચપટી વગાડતાં મળી જાય છે પરિણામ. સોયાબીન શાકાહારી લોકો માટે ઉત્તમ પોષક તત્વોથી સમૃદ્ધ વસ્તુ માનવામાં આવે છે. સોયાબીન ને પોષક તત્વોના પાવરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે અને તે પ્રોટીનનો સારો એવો સ્ત્રોત છે. સોયાબીન નો એક સારો લાભ એવો છે … Read more

વર્ષો જૂની ધાધરને ચપટી વગાડતા દૂર કરશે આ ઉપાય, આ વસ્તુનો રસ લગાવવાથી મળશે આરામ…

દોસ્તો ધાધર એક ત્વચાનો રોગ છે, જે ત્વચા પર ટિનિયા નામની ફૂગને કારણે થાય છે. આ એક એવો રોગ છે, જેનાથી ઝડપથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. જોકે તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને ધાધરની સમસ્યાને દૂર કરી શકાય છે. ધાધરની સમસ્યાને દૂર કરવા માટે વિનેગર ફાયદાકારક છે. સફરજનના વિનેગરમાં એન્ટી ફંગલ ગુણ હોય છે … Read more

જીભ પરના ચાંદા કાયમ માટે થઈ જશે દૂર, મળી જશે ચપટી વગાડતાં રાહત..

દોસ્તો જીભ પર ઘણી વખત સફેદ રંગના નિશાન થઈ જતા હોય છે. જેને જીભના ચાંદા તરીકે ઓળખવામાં આવે છે. જીભ પરના ચાંદા શરીરમાં રહેલા પોષક તત્વોની ઉણપ અને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે થાય છે. જોકે આજના આ લેખમાં આ સમસ્યાને દૂર કરવાના કેટલાક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જીભના ચાંદા દૂર કરવા માટે … Read more

ઘણી દવાઓ ખાધા પછી પણ નથી વધતી ઊંચાઈ? તો આ ઉપાય તમને બનાવી દેશે એકદમ ઊંચા…

દોસ્તો કોઈપણ વ્યક્તિની ઊંચાઈ તેના વ્યક્તિત્વને નિખારવામાં મહત્વનો ભાગ ભજવે છે, જે લોકોની ઊંચાઈ તેમની ઉંમરના હિસાબે ઘણી ઓછી હોય છે, તેઓ ઘણીવાર તેમની ઊંચાઈને લઈને ચિંતિત રહે છે. આ સાથે ઓછી ઊંચાઈના કારણે પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ નિરાશ થાય છે. વ્યક્તિની ઓછી ઊંચાઈનું મુખ્ય કારણ આનુવંશિકતા હોઈ શકે છે. જોકે કેટલાક ઘરગથ્થુ ઉપચારની મદદથી … Read more

શરીરમાંથી કાયમ માટે દૂર થઈ જશે ખંજવાળ, ખાલી આ વસ્તુનો બે ટાઇમસર કરવો પડશે ઉપયોગ….

દોસ્તો ખંજવાળ એક ત્વચા સંબંધી સમસ્યા છે, જે ત્વચાને એકદમ ખરાબ કરી દે છે. આ સાથે તમને કહી દઈએ કે ખંજવાળ શરીરમાં એલર્જી અથવા ચામડીના રોગને કારણે થાય છે. શરીરમાં ખંજવાળની ​​સમસ્યાને ઘણા ઉપાયોની મદદથી દૂર કરી શકાય છે. શરીરમાં ખંજવાળ ઘણા કારણોસર હોઈ શકે છે, જેમાંથી સામાન્ય લક્ષણો અને કેટલાક ગંભીર લક્ષણો હોઈ શકે … Read more