દરરોજ ખાવાનું શરૂ કરી દો આ એક ફળ, 50 વર્ષની ઉંમર થયા પછી પણ નહીં હેરાન કરે સાંધાનો દુખાવો, આજ સુધી 90% લોકો છે અજાણ.

દોસ્તો સામાન્ય રીતે કેળા દરેક જગ્યાએ આસાનીથી મળી આવે છે. જે કિંમતમાં સસ્તા પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. આમ તો કેળા દરેક ઋતુમાં મળી આવે છે પંરતુ વરસાદની સીઝનમાં તે આપણા સ્વાસ્થ્ય માટે વધારે ગુણકારી સાબિત થઈ શકે છે. કેળામાં મળી આવતા પોષક તત્વો આપણને સ્વસ્થ રાખવાની સાથે સાથે ઘણી બીમારીઓથી … Read more

છેવટે મળી ગયો સાંધાના દુખાવા, હાથ પગના દુખાવાનો રામબાણ ઈલાજ, હવે 100 ટકા ગેરંટી સાથે મળી જશે રાહત.

દોસ્તો આજના ભાગદોડભર્યા જીવનમાં લોકોને વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમાં સાંધાના દુખાવા, હાથ પગના દુખાવા, સંધિવા, ગઠિયા જેવા રોગો સૌથી વધારે પરેશાન કરતા હોય છે. વળી આ બધા રોગોમાંથી કાયમી ધોરણે ઈલાજ પણ મળતો નથી. આવી સ્થિતિમાં પીડિત વ્યક્તિ દુખાવા મટાડવા માટે ડોકટરી દવાઓનો આશરો લેતો હોય છે … Read more

આ દેશી ઉપાયથી કાયમ માટે દૂર થઈ જશે હાથ પગના દુખાવા, જીવનમાં ક્યારેય પરેશાન નહી કરે સાંધાનો દુઃખાવો.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવી આયુર્વેદિક ઔષધી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેના વિશે સાંભળીને તમે તેનો ઉપયોગ કર્યા વગર રહી શકશો નહીં. હકીકતમાં આ આયુર્વેદિક ઔષધી મોટેભાગે પર્વતો અને પહાડો પર મળી આવે છે અને તેના મૂળનો ઉપયોગ વિવિધ પ્રકારની દવાઓ બનાવવા માટે થાય છે. આજ પહેલા શક્ય છે કે … Read more

હવે આ એક ઉપાય થી ઘરબેઠા કરી શકાશે મોટાપો, કબજિયાત, ડાયાબિટીસ જેવી સમસ્યાનો ઈલાજ, મળશે 100% અસરકારક પરિણામ.

દોસ્તો સામાન્ય રીતે મીઠા લીમડાનો ઉપયોગ વિવિધ પ્રકારના ભોજનમાં કરવામાં આવતો હોય છે. જેનાથી ભોજનનો સ્વાદ અનેકગણો વધી જતો હોય છે પંરતુ શું તમે જાણો છો કે ભોજનનો સ્વાદ વધારતા મીઠા લીમડામાં બધા જ પ્રકારના વિટામિન, આયરન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો આવેલા હોય છે. જે આપણને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. મીઠા લીમડાનો ઉપયોગ … Read more

ફક્ત એક મહિના સુધી કરી લો આ શાકભાજીનું સેવન, શરીરમાંથી કાયમ માટે દૂર થઈ જશે મોટાપો, કેન્સર અને સાંધાના દુઃખાવા જેવી બિમારીઓ, માનવામાં આવે છે અમૃત સમાન.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને સરગવો નો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ. સરગવો એક એવી વસ્તુ છે, જેનાથી આપણે વિવિધ પ્રકારના રોગોને આસાનીથી મટાડી શકીએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે સરગવાની શીંગો, ફળ અને ફૂલ બધા નો ઉપયોગ સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ માટે કરવામાં આવતો હોય છે. આ સાથે … Read more

દવા કરતા પણ વધારે અસરકારક માનવામાં આવે છે આ એક વસ્તુનો લેપ, ધાધર, ખંજવાળ અને ખરજવુંથી બે દિવસમાં આપે છે છુટકારો.

દોસ્તો આજના સમયમાં પ્રદૂષિત વાતાવરણ અને દૂષિત પાણીને લીધે લોકોને વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમાં ચર્મ રોગ થવાનો ભય સૌથી વધારે રહેતો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ ચર્મ રોગ જેમ કે ધાધર, ખરજવું અને ખંજવાળ જેવી સમસ્યાઓનો શિકાર બની જાય છે ત્યારે તેનાથી રાહત મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. … Read more

સાંધાના દુઃખાવા, ગઠિયા વા, સંધિવા, પગનો ઘસારો જેવી અગણિત સમસ્યાઓ, 100% મટી જશે તમારી શારીરિક બીમારીઓ.

દોસ્તો સામાન્ય રીતે આજના સમયમાં બહારના ભોજન અને વધુ પ્રમાણમાં બેસીને કામ કરવાને લીધે લોકોને વિવિધ પ્રકારની શારીરિક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે પૈકી કેટલીક સમસ્યાઓ તો એવી છે કે જેનો જો કોઈ વ્યક્તિ શિકાર બની જાય તો તેનાથી જલદી આરામ મળતો નથી. આવી જ સમસ્યા સાંધાના દુઃખાવા સાથે જોડાયેલ છે. હકીકતમાં સાંધાના … Read more

ઘરે બનાવેલા આ લાડુ ખાવાથી ગેરંટી સાથે બહાર આવી જશે પેટ અને આંતરડામાં જામી ગયેલો બધો જ કચરો, આજ સુધી 90% લોકો અજાણ.

દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો ઓફિસમાં બેસીને કામ કરવા માટે ટેવાઈ ગયેલા હોય છે. જેના લીધે લાંબા ગાળે વ્યક્તિને પેટ સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ આ પ્રકારની પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો તમારે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવવાનું શરૂ કરી દેવું જોઈએ. હકીકતમાં આપણા આયુર્વેદમાં કેટલાક એવા ઘરેલુ … Read more

રોજબરોજ પેટનો દુખાવો રહેતો હોય તો કરો આટલું કામ, ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત વગેરેથી મળશે ગેરંટી સાથે આરામ.

દોસ્તો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ બહારનું ભોજન ખાવાનું પસંદ કરતો હોય છે. જે સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય છે પંરતુ આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક બની શકે છે. આ બધી વસ્તુઓનું સેવન કરવાને લીધે આપણે અજાણતા બીમારીઓનો શિકાર બની જતા હોઈએ છીએ. વળી આવશ્યક્તા કરતા વધારે ભોજન કરવાને લીધે પણ પેટમાં ગેસ, અપચો, ઝાડા, એસિડિટી વગેરેની … Read more

જમ્યા પછી ના કરો

મિત્રો જમ્યા પછી તત્કાલ શું કરવું જોઈએ તેના વિશે આજના આ લેખમાં અમે વાત કરીશું. આયુર્વેદ શાસ્ત્રમાં જમ્યા પછી અમુક ખાવાની વસ્તુઓ અને અમુક કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવી છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આપણે આહાર-વિહારમાં થોડું ધ્યાન રાખીશું તો આપણે આપણું જીવન ખૂબ જ નિરોગી વિતાવી શકીશું. મિત્રો ઘણા લોકો જમ્યા પછી તરત … Read more