અઠવાડિયામાં એકવાર ખાવી જ જોઈએ અડદની દાળ, માથાથી પગ સુધી થતી અનેક સમસ્યા આ દાળ કરે છે દૂર.

દોસ્તો દરેક ઘરમાં રોજેરોજ દાળ બનતી હોય છે. પરંતુ તેમાં મોટાભાગે તુવેરની અને મગની દાળનો ઉપયોગ થાય છે. જોકે અડદની દાળનો ઉપયોગ કરવાથી પણ ખૂબ જ લાભ થાય છે તે વાતથી લોકો અજાણ હોય છે. આજે તમને જણાવીએ કે અડદની દાળનો ઉપયોગ કરવાથી કેવી રીતે શરીરને લાભ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે સપ્તાહમાં … Read more

શરીરની બે જટીલ સમસ્યા એટલે કબજિયાત અને સાંધાના દુખાવા, બંનેને દુર કરશે આ નાના દાણા.

રાજગરો એવી વસ્તુ છે જેનો ઉપયોગ ફરાળ દરમિયાન થાય છે. વ્રત અને ઉપવાસ દરમિયાન ખવાતી આ વસ્તુ ગુણોનો ખજાનો છે. રાજગરાથી ફરાળી વાનગીઓ ઉપરાંત લાડુ, શીરો પણ બને છે. રાજગરો ખાવો સ્વાસ્થ્ય વર્ધક પણ છે. રાજગરો ખાવાથી શરીરની ઘણી જટીલ સમસ્યાઓ મટે છે. આયુર્વેદમાં પણ રાજગરા વિશે જણાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કરવાથી કોઈપણ બીમારી … Read more

જો તમને પણ પગમાં વારંવાર ચડી જતી હોય નસ તો કરજો આ કામ, બે જ મિનિટમાં સમસ્યા થશે દૂર.

ઘણી વખત એક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી કે હાથ કે પગ એક જ સ્થિતિમાં રાખવામાં આવે અને તેને હલાવવામાં ન આવે તો ખાલી ચડી જતી હોય છે. જ્યારે ખાલી ચડી ગયા નો અનુભવ થાય છે તો તે અંગને હલાવી શકાતું નથી તે સુન્ન થઈ જાય છે. સૌથી વધારે હાથ કે પગમાં ખાલી ચડી … Read more

પેશાબમાં થતી બળતરા ને મટાવવા માટે ખાવી જોઈએ આ વસ્તુ, એકવાર લીધાની સાથે જ સમસ્યા થઈ જશે દૂર.

દોસ્તો હવે આપણી જીવનશૈલી આધુનિક થઈ છે પરંતુ તેના કારણે નાની ઉંમરમાં લોકોને બીમારીઓ પણ થઈ જાય છે. કેટલીક બીમારીઓ લાઈફ સ્ટાઈલ ના કારણે થતી છે. જેમાં પેશાબમાં બળતરા થવી એ સૌથી સામાન્ય સમસ્યા છે. 18 થી 51 વર્ષ સુધીના લોકો આ સમસ્યાથી સૌથી વધારે પીડિત હોય છે. જે લોકોને પેશાબમાં બળતરા થવાની તકલીફ હોય … Read more

મહિનામાં 5 કિલો વજન ઓછું કરવું હોય તો આજથી જ પીવાનું શરુ કરી દો આ ડ્રીંક.

દોસ્તો તમે અળસીના બીજનું સેવન કર્યું જ હશે. અળસીના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા આપી શકે છે. કારણ કે, અળસી પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ શું તમે ક્યારેય અળસી ના બીજ સાથે પાણીનું સેવન કર્યું છે? હકીકતમાં અળસી બીજના પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હા, અળસીના બીજના પાણીનું … Read more

દૂધમાં આ લાલ રંગની વસ્તુ ઉમેરી પી લેશો તો આજીવન સાંધાના દુખાવા નહીં કરે હેરાન.

દોસ્તો મહિલાઓને તેમના જીવનકાળમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી મહિલાઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં મહિલાઓ કેસરવાળા દૂધનું સેવન કરે તો તે તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે કેસર દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. કેસરવાળા દૂધનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મળે … Read more

રોજ માત્ર એક કડી લસણ ખાશો તો પણ શરીરની આ 20થી વધારે બીમારીઓ થઇ જશે દૂર.

દોસ્તો લસણનો ઉપયોગ રસોઈમાં તો રોજેરોજ થતો હોય છે. પરંતુ લસણને કાચું ખાવાથી પણ શરીરને ખૂબ જ લાભ થાય છે. લસણમાં વિટામીન b6, ફાઇબર પ્રોટીન મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે. જો તમે રોજ સવારે લસણની એક કડી ખાઈ લ્યો છો તો તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે રોજ સવારે … Read more

જ્યારે કિડની થાય છે ડેમેજ ત્યારે શરીરમાં જોવા મળે છે આ 6 લક્ષણ, સમયસર ચેતી જવું છે જરૂરી.

આપણા શરીરમાં બે કિડની હોય છે. અને ખૂબ જ જરૂરી છે કે કિડની બરાબર રીતે કામ કરતી રહે. કિડની આપણા શરીરમાં ફિલ્ટર તરીકે કામ કરે છે. તે શરીરમાં ગયેલા ખરાબ તત્ત્વોને ફિલ્ટર કરે છે અને શરીરમાં શુદ્ધ રક્તનો પ્રવાહ યથાવત રાખે છે અને ખરાબ અને નકામા તત્વોને પેશાબ માટે બહાર કાઢે છે. કિડની શરીરને અંદરથી … Read more

દરરોજ સવારે ખાઈ લ્યો આ સ્વાદિષ્ટ વસ્તુ, વર્ષો જૂના સાંધાના દુખાવા અને લોહીની કમી થઈ જશે છૂમંતર.

દોસ્તો કેળા એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે, તેથી તે બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પસંદ હોય છે. આ સાથે કેળાના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. કારણ કે કેળા સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. કેળાનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. કેળામાં ભરપૂર માત્રામાં … Read more

સવારે પાણીમાં પલાળી આ વસ્તુ ખાઈ લ્યો, 50 વર્ષથી થતો હાથ પગનો દુખાવો થશે દુર.

દોસ્તો અંજીર એક એવું ફળ છે જે દરેક વ્યક્તિને પસંદ આવે છે પરંતુ શું તમે જાણો છો કે જો તમે અંજીરને આખી રાત પલાળી રાખો છો અને પછી બીજા દિવસે સવારે તેનું સેવન કરો તો તેનાથી વધુ સ્વાસ્થ્ય લાભ થાય છે. હા, પલાળેલા અંજીરનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. કારણ … Read more