15 દિવસમાં કમર ઘટી જશે બે ઇંચ જેટલી, રોજ સવારે પી જેવી આ વસ્તુ.

મિત્રો અનિયમિત જીવનશૈલી ના કારણે જ્યારે વજન વધી જાય છે ત્યારે ખૂબ જ સમસ્યા થવા લાગે છે. વજન વધવાની શરૂઆત થાય એટલે સૌથી પહેલા પેટના ભાગે ચરબી વધે છે અને તેના કારણે કમર નું માપ વધી જાય છે. આવી સ્થિતિમાં શરીરનો આકાર બદલી જાય છે અને મનપસંદ કપડાં પણ પહેરી શકાતા નથી. જો તમને પણ … Read more

જિમમાં ગયા વિના પેટની વધેલી ચરબીને કરો દૂર, ત્રીસ જ દિવસમાં શરીર આવી જશે શેપમાં.

મિત્રો વજન કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે અને વજનની કંટ્રોલમાં રાખવા માટે નિયમિત વ્યાયામ તેમજ સંતુલિત આહાર લેવો જોઈએ. જો બેઠાડું જીવનશૈલી અને બિન આરોગ્યપ્રદ આહાર નું સેવન કરો છો તો વજન ઝડપથી વધી જાય છે. વજન સૌથી પહેલા પેટના ભાગ પર વધે છે. પેટ પર જામેલી ચરબીને દરેક વ્યક્તિ દૂર કરવા … Read more

તમને ખબર પણ નહીં પડે અને પથરી તૂટીને પેશાબ વાટે નીકળી જશે બહાર, આ ફળ છે જોરદાર જે પથરીનો કરશે ઈલાજ.

મિત્રો પથરીની સમસ્યા આજના સમયમાં ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. ખાણીપીણીના કારણે કિડનીમાં પથરી થઈ જતી હોય છે. પથરી ખૂબ જ પીડા કરાવતી સમસ્યા છે. પથરીનો દુખાવો અસહ્ય હોય છે. પથરી ને દૂર કરવા માટે દવા કરવી પડે છે અથવા તો જો પથરી મોટી હોય તો ઓપરેશન કરાવવાની ડોક્ટર સલાહ આપે છે. શરીરમાં જ્યારે … Read more

આ એક શાકભાજી ખાઈ લેશો તો બ્લડ સુગર, બ્લડ પ્રેશર અને હ્રદય રોગ જેવી જટિલ બીમારીઓ 100 ફૂટ રહેશે દુર.

દોસ્તો મૂળા એક એવી શાકભાજી છે, જેનો સ્વાદ થોડો કડવો હોય છે, તેથી મોટાભાગના લોકો તેનું સેવન કરવાનું પસંદ કરતા નથી પરંતુ શું તમે જાણો છો કે મૂળાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. હા, મૂળા પોષક તત્વોથી ભરપૂર હોય છે. મૂળાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. મૂળામાં પ્રોટીન, વિટામીન-એ, … Read more

જો આ વસ્તુના લાડવા બનાવીને ખાઈ લેશો તો આજીવન ડાયાબિટીસ થી રહેશો દૂર.

દોસ્તો સામાન્ય રીતે આદુને સૂકવીને સૂંઠ બનાવવામાં આવે છે. જેના સેવનથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. સૂંઠ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. સૂંઠનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. કારણ કે સૂંઠમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, સોડિયમ, વિટામિન એ, વિટામિન સી, ઝિંક, ફોલેટ એસિડ, ફેટી એસિડ જેવા ગુણો … Read more

એકદમ નકામા ગણી ફેંકી દેવામાં આવતા આ ઠળિયા થી થઈ શકે છે હજારો બીમારીઓનો ઈલાજ, સાંધાના દુખાવાની તો છે દવા.

દોસ્તો જાંબુ એક એવું ફળ છે, જેનો સ્વાદ એકદમ ખાટો-મીઠો હોય છે. આ સાથે જ જાંબુનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે જાંબુમાં ઘણા પોષક તત્વો મળી આવે છે પરંતુ શું તમે જાણો છો કે જાંબુની સાથે જ જાંબુના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ આપી શકે છે. હા, … Read more

માથાના દુઃખાવાથી થઈ ગયા છો પરેશાન? તો કરી લો આ નાનકડું કામ, મળશે તરત જ આરામ.

દોસ્તો માઈગ્રેનની બીમારી આજકાલ મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે, માઈગ્રેનની બીમારીમાં માથાના અડધા ભાગમાં સખત દુખાવો થાય છે, ક્યારેક આખા માથામાં દુખાવો શરૂ થઈ જાય છે. વળી કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે માઈગ્રેનથી પીડાઈ શકે છે. કેટલીકવાર લોકોને માઈગ્રેનના દર્દને કારણે ઉલ્ટી, નર્વસનેસ જેવી ફરિયાદો પણ થાય છે. માઈગ્રેનનો દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે, … Read more

આ 5 લોકો ભૂલથી પણ ન પીતા હળદરવાળું દૂધ, નહીંતર દોડવું પડશે ડોક્ટર પાસે.

મિત્રો જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે દરેક લોકો સૌ પ્રથમ હળદર વાળું દૂધનું સેવન કરતા હોય છે હળદર વાળું દૂધનું સેવન કરવાથી આપણા શરીરને અનેક ગણા ફાયદા મળતા હોય છે. દરેક લોકો તેનું સેવન કરતાં પણ હોય છે પરંતુ હળદર અમુક અંશે નુકસાન પણ કરતી હોય છે. હળદરની થાશે ગરમ હોય છે જે આપણા શરીરમાં … Read more

પીળીયો થયો હોય તો ઘરબેઠા આટલું કરો, 99% મળી જશે આરામ.

મિત્રો અત્યારના સમયમાં અનેક પ્રકારના રોગો થાય છે અને તેમાં પીળીયાનો પણ સમાવેશ થાય છે મિત્રો પીળીયાનો રોગ દૂષિત પાણી પીવાથી થાય છે. મિત્રો આ બીમારીમાં લીવર કામ કરવાનું બંધ કરી દે છે અને શરીર પીળું પડવા લાગે છે. મિત્રો શરીરમાં થાક નો અનુભવ થાય છે કામ કરવાની ઈચ્છા થતી નથી અને તાવ આવવા લાગે … Read more

વરસાદની સિઝનમાં ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુઓ, થઈ શકે છે ગંભીર રોગ.

મિત્રો વરસાદનું વાતાવરણ ગમે તો ખૂબ છે પરંતુ આ સમય દરમિયાન જો ખાવા પીવામાં ધ્યાન રાખવામાં ન આવે તો શરીર અનેક રોગનું શિકાર બની જાય છે. ચોમાસા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે અને તેમાં જો કેટલીક વસ્તુઓનું સેવન કરવામાં આવે તો રોગ ઝડપથી થઈ જાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન ગળામાં દુખાવો તાવ છીંક આવવી … Read more