જો સફરજનને આ રીતે ખાવા લાગશો તો મહિનામાં વજન થઈ જશે ઓછું, મળશે ફિટ શરીર.

દોસ્તો સામાન્ય રીતે સફરજનના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, કારણ કે સફરજન પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે ક્યારેય સૂકા સફરજનનું સેવન કર્યું છે. હા, સૂકા સફરજનના સેવનથી પણ સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા થાય છે, કારણ કે સફરજનની જેમ સૂકા સફરજનમાં પણ પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને … Read more

જીવશો ત્યાં સુધી શરીરમાં નહીં થાય લોહીની કમી, જો ખાવાની શરૂ કરી દીધી આ કાળા રંગની વસ્તુ.

દોસ્તો મોટાભાગના લોકો કિસમિસ ખાવાનું પસંદ કરે છે. વળી કિશમિશ ખાવાના ફાયદાથી પણ લગભગ બધા જ લોકો વાકેફ છે પરંતુ શું તમે ક્યારેય કાળી કિશમિશનું સેવન કર્યું છે? જો ના, તો તમને જણાવી દઈએ કે કાળા કિસમિસના સેવનથી સ્વાસ્થ્યને અનેકગણો ફાયદો થાય છે. કાળી કિસમિસનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. કારણ … Read more

આ 8 માંથી કોઈ 1 ઉપાય કરી લેશો તો ડોક્ટર પાસે ગયા વિના પીળીયાથી મળી જશે આરામ, આજ સુધી 90% લોકો હશે અજાણ.

દોસ્તો ઉનાળા અને વરસાદની ઋતુમાં મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીનો શિકાર બને છે. આ બંને ઋતુમાં પીળીયો એટલે કે કમળાની ફરિયાદ મોટાભાગના લોકોમાં જોવા મળે છે. કમળો એ એક રોગ છે જે આપણા શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધવાથી થાય છે. જ્યારે કમળાની સમસ્યા હોય ત્યારે આપણું લીવર બરાબર કામ કરતું નથી. તેથી આ રોગને હળવાશથી ન … Read more

લો બ્લડ પ્રેશર ની સમસ્યાનો ઘરે બેઠા થઈ જશે ઈલાજ, જો કરી લીધો આ નાનકડો ઉપાય.

દોસ્તો આજની અનિયમિત જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીનો શિકાર બની રહ્યા છે. તેમાંથી એક લો બ્લડ પ્રેશરની ફરિયાદ છે. લો બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે. જે રીતે હાઈ બ્લડપ્રેશર સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે, તેવી જ રીતે લો બ્લડપ્રેશરની ફરિયાદ પણ સ્વાસ્થ્ય માટે … Read more

પાતળા પાપડમાંથી બની જશો એકદમ ફિટ, જો ખાવાની શરૂ કરી દીધી આ મીઠી વસ્તુ.

દોસ્તો ખજૂરનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. કારણ કે ખજૂરનો સ્વાદ મીઠો અને એકદમ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ખજૂર ખાવામાં તો સ્વાદિષ્ટ હોવાની સાથે જ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. હા, કારણ કે ખજૂર પોષક તત્વોનો ભંડાર છે. ખજૂરનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક સાબિત … Read more

ખોરાકમાં છૂપાયેલ આ ઝેર તમારા શરીરમાં કેન્સર ફેલાવે છે, આજ સુધી 90% લોકો છે અજાણ.

મિત્રો ઘણા બધા લોકોની એવી માન્યતા હોય છે કે વ્યસન કરવાથી જ કેન્સલ થતું હોય છે પરંતુ કેન્સર થવાના ઘણા બધા કારણો જવાબદાર હોય છે. આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર યોગ્ય રીતે આહારવિહાર નું ધ્યાન રાખવામાં આવે અને આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કેટલાક ઉપચાર કરવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો … Read more

દૂધમાં એક ચપટી આ વસ્તુ ઉમેરી પી લ્યો, જીવશો ત્યાં સુધી આ રોગો નહીં થાય.

મિત્રો ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે કયા પ્રકારનું દૂધ પીવાથી આપનું સ્વાસ્થ્ય સારું રહે છે. મિત્રો ઘાસ ચરતી ગાયોનો જો દૂધ આપણને મળે તો તે આપણા સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. કારણ કે, ચડતી ગાયો અનેક પ્રકારની વનસ્પતિ ખાતી હોય છે અને જો તે દૂધ આપણે તેનો સેવન કરીએ તો આપણા શરીરને … Read more

ફક્ત ઓમનું ઉચ્ચારણ કરવાથી પણ થાય છે આટલા ફાયદા, હજારો રૂપિયાનો બચી જાય છે ખર્ચ.

મિત્રો પ્રાચીન સમયથી અત્યાર સુધી દરેક ધર્મમાં ઓમકારનું મહત્વ એક અલગ જ સ્થાન ધરાવે છે. મિત્રો ઓમ માત્ર શબ્દ નથી પરંતુ સમગ્ર બ્રહ્માંડની સાર છે. મિત્રો કહેવામાં આવે છે કે સંસારની રચના પહેલા જે ધ્વનિ ગુંજતો હતો તે ઓમ છે. સંસારના વિનાશ પછી પણ ઓમકારનું ધ્વનિ સદાય ગુંજતો રહેશે. મિત્રો ઓમને હિન્દુ જૈન શીખ ધર્મમાં … Read more

ડિપ્રેશન માટે પ્રાચીન કાળથી દવા તરીકે ઉપયોગમાં લેવાય છે આ વસ્તુ, ખાઈ લેવાથી શરીર બની જાય છે સ્વસ્થ.

મિત્રો આજના સમયમાં ભાગદોડ ભરી જિંદગીમાં દરેક લોકો પૈસા કમાવા માટે અનેક મહેનત કરી રહ્યા છે પોતાની જીવન જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે. જો તે જરૂરિયાતો પૂરી ન થાય તો બીજા પાસેથી પૈસા લાવીને પણ તે જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને જો તે પૈસા સમયે પાછા આપવા ન આવે તો … Read more

પેટની ગડબડને લીધે મોઢામાં પડી ગયા છે ચાંદા? તો બજારમાં વર્ષ દરમિયાન મળતું આ ફળ લાવીને ખાઈ લ્યો, 2થી 3 દિવસમાં મળી જશે આરામ.

દોસ્તો સામાન્ય રીતે જ્યારે આપણે ખરાબ ભોજન કરીએ છીએ તો પેટમાં ગડબડ ઉત્પન્ન થતી હોય છે અને કબજિયાત, અપચો, ગેસ વગેરે જેવી સમસ્યાઓનું સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાઓને લીધે મોઢામાં ચાંદા પણ પડતા હોય છે, જે એકદમ પીડા દાયક હોય છે અને તમને ખાવામાં પણ તકલીફ પડે છે. જ્યારે એક વખત મોઢામાં ચાંદા … Read more