તમારા માટે અમૃત કરતા ઓછી નથી આ ઝાડની છાલ, એક બે નહીં પણ 50થી વધારે બીમારીઓને કરી દે છે દૂર.

સામાન્ય રીતે આયુર્વેદમાં એવા ઘણા ફળ, ફૂલ, છોડ અને ઔષધીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જે ઘણી બીમારીઓને દૂર કરીને આપણને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે. આવી જ એક વસ્તુ અર્જુનની છાલ છે. જે શારીરિક સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ જીવન આપવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને અર્જુનની છાલનો … Read more

લાખો રૂપિયાની દવા તરીકે કામ કરે છે આદુ, આ વસ્તુમાં મિક્સ કરીને પીવા માત્રથી દૂર થાય જાય છે ભયંકર બીમારીઓ.

સામાન્ય રીતે આદુનો ઉપયોગ એક મસાલા તરીકે ભોજનમાં કરવામાં આવે છે. તે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થયની દ્વષ્ટિએ પણ ઘણા લાભ આપી શકે છે. આજ કારણ છે કે આદુને આયુર્વેદમાં શક્તિશાળી ઔષધિ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ યોગ્ય માત્રામાં દરરોજ આદુનો ઉપયોગ કરે છે તો ઘણી મસમોટી બીમારી દૂર કરી શકે … Read more

ચા પીવાના નુકસાન વિશે તો ઘણું વાંચ્યું પણ શું તમે ચા પીવાના ફાયદા જાણો છો? ફાયદા જાણીને તમે પણ ભોજનમાં શામેલ કરી લેશો.

દોસ્તો આજ પહેલા તમે ઘણા લેખ અથવા તો વીડિયોમાં ચા પીવાથી થતા નુકસાન વિશે તો સાંભળ્યું જ હશે. જોકે એમાં કોઈ શંકા પણ નથી પંરતુ આજે અમે તમને ચા પીવાથી થતા ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હા, ચા પીવાથી માત્ર નુકસાન જ થતું નથી પંરતુ તેના સેવનથી ઘણા લાભ પણ થાય છે. જોકે … Read more

પરવળ ખાવાથી દૂર થઈ જાય છે 51થી વધુ બીમારીઓ, મોટાપો, ડાયાબીટીસ, પીળીયો, પેટના રોગોથી મળશે ઝડપથી રાહત.

દોસ્તો તમે આજ પહેલા ઘણી વખત પરવળ નું સેવન કર્યું હશે. પરવળ એક શાકભાજી છે, જેનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. જોકે તમારે જાણવું જોઈએ કે પરવળ સ્વાસ્થય માટે પણ કોઈ દવા કરતા ઓછું નથી. હકીકતમાં તેમાં એવા પોષક તત્વો મળી આવે છે જે તમારા શરીરની મોટાભાગની બીમારીઓને દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ … Read more

જો આ વસ્તુઓને ખાઈ લેશો તો કોરો.ના ની ત્રીજી લહેર આવે કે ચોથી, તમે ક્યારેય નહીં થાવ સંક્રમિત.

દોસ્તો કોરોના વાયરસના આતંકને લીધે દેશને ઘણા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. એવા ઘણા લોકો છે કે જેઓ પૂરતી કાળજી રાખવા છતાં કોરોનાનો વાયરસ નો શિકાર બની ચૂક્યા છે. જોકે હાલમાં કોરોના વાયરસ નો પિક પોઇન્ટ નીચો આવી ગયો છે પંરતુ હજુ સુધી ભય ઓછો થયો નથી. આ સાથે નિષ્ણાત લોકો દ્વારા વાયરસ ની ત્રીજી … Read more

કાનમાં દુઃખાવો થતો હોય તો આ ઉપાય કરવાથી તરત મળી જશે રાહત, મેલ પણ એક વખત આંગળી નાખતા બહાર આવી જશે.

દોસ્તો સામાન્ય રીતે કાનમાં દુઃખાવો થાય છે ત્યારે લોકો એકદમ કંટાળી જાય છે. કારણ કે કાનમાં દુઃખાવો થતાની સાથે જ આખો દિવસ બગડે છે. આ સાથે રાતે ઊંઘવામાં પણ તકલીફ પડે છે. જો આનો સમયસર ઈલાજ કરવામાં ના આવે તો સમસ્યા વધુ વણસી શકે છે. તેથી તેનો ઇલાજ કરવો ખૂબ જ જરૂરી છે. જો તમારા … Read more

સવારે નાસ્તામાં કોઈ દિવસ ખાવી ના જોઈએ આ ચીજ વસ્તુઓ, નહીંતર શરીર બની જશે અનેક બીમારીઓનું ઘર.

દોસ્તો આપણા ભારત દેશમાં એવા ઘણા લોકો છે કે જેઓને સવારે નાસ્તો કરવાની ટેવ હોતી નથી પંરતુ તમને જણાવી દઈએ કે તમારી આ ટેવ યોગ્ય નથી. કારણ કે જો તમે સવારે નાસ્તો કરશો નહીં તો તમારું પેટ ખાલી રહેશે અને ખાલી પેટ તમે બપોરના ભોજન સુધી ઊર્જા વિહીન રહેશો. આવી સ્થિતિમાં તમારા સવારના પહોરમાં પૌષ્ટિક … Read more

દહીં સાથે મિક્સ કરીને ખાઈ લો આ એક વસ્તુ, શરીરમાંથી કાયમ માટે દૂર થઈ જશે, હૃદય રોગ, કબજિયાત, ડાયાબીટીસ જેવી સમસ્યાઓ.

સામાન્ય રીતે દરેક ભારતીય ઘરોમાં દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. દહીંનો ઉપયોગ કરીને ઘણી વાનગીઓ પણ બનાવી શકાય છે. જોકે તમારે જાણવું જોઈએ કે દહીંમાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે દવાની જેમ કામ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એક એવી ચીજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને દહીં … Read more

પેશાબમાં બળતરા કે દુખાવાની સમસ્યા થતી હોય તો તરત જ ખાઈ લો આ એક વસ્તુ, શરીરની બધી જ ગરમી ચપટી વગાડતાં બહાર નીકળી જશે.

દોસ્તો આજના આધુનિક સમયમાં નવી નવી બીમારીઓ વ્યક્તિને ઘેરી લેતી હોય છે. આવી જ એક બીમારી પેશાબમાં બળતરા થવાની છે. જેને મેડિકલ ભાષામાં ડીસ્યુરિયા તરીકે ઓળખવા આવે છે. એક રિપોર્ટ અનુસાર આ બિમારીથી પીડિત લોકો મોટાભાગે 18થી 51 વર્ષના છે. જો તમે પણ આ બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારે કેટલાક ઘરેલું ઉપાય … Read more

આ એક વસ્તુ ખાઈ લેશો તો ક્યારેય નહીં કરવો પડે એસિડિટીનો સામનો, કાયમ માટે દૂર થઈ જશે ગેસ, અપચો, કબજિયાતની સમસ્યા.

દોસ્તો આજના સમયમાં એસિડિટીની સમસ્યાથી સૌથી વધારે લોકો પીડાઈ રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે ત્યારે પેટમાંથી ખાટા ઓડકાર આવવા લાગે છે અને ઘણી વખત તો ચક્કર અને પેટમાં દુઃખાવો પણ થાય છે. આવામાં જો તમે પણ એસિડિટીનો સામનો કરી રહ્યા છો અને તેનાથી રાહત મળી રહી નથી તો તમારે કેટલાક ઘરઘથ્થુ … Read more