ફેક્ચર માટે દેશી ઉપચાર, હાડકાં મજબૂત કરવા માતે કરો આ 3 ઉપાય, દેશી ઉપાય.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવી ઔષધી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઔષધિનો આપણા વડીલો વર્ષો પહેલા ઉપયોગ કરતા હતા. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઔષધીનો ઉપયોગ કરવાથી આપણા હાડકા ખૂબ જ મજબૂત બને છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઔષધીનો નિયમિત રૂપે માલિશ કરવાથી આપણા ફેક્ચર થયેલા હાડકા તરત જ સંધાઈ જાય … Read more

કોઈપણ નશો બ્લોકેજ ખોલવા માટે આટલું જ કાફી છે. શ્રેષ્ઠ ઔષધ છે આ હાર્ટની સમસ્યાઓ માટે.

મિત્રો અત્યારના સમયમાં મોટાભાગના લોકોને શરીરમાં નસો બ્લોક થવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવી ઔષધી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે અવશધી નો ઉપયોગ કરવાથી આપણને અનેક પ્રકારના શારીરિક ફાયદા થાય છે. ઔષધીનો ઉપયોગ કરવાથી આપણા શરીરની બ્લોક થતી બધી જ નસો ખુલી જાય છે. મિત્રો આયુર્વેદમાં … Read more

જો તમને વારંવાર થાક લાગે છે, તો આજથી જ ખાવાની ચાલુ કરી દો આટલી વસ્તુ.

મિત્રો આજના આ લેખમાં અમે તમને જે લોકો વારંવાર થાકી જાય છે, જે લોકો થોડું કામ કરે છે અને તરત જ થાકી જાય છે, ઓફિસમાં થોડું કામ કરવા છતાં પણ લોકો થાકી જાય છે, જે લોકોને કામ કરવાની રુચિ થતી નથી, અને જે લોકોને શારીરિક કમજોરી રહે છે, તેવા લોકો વિશે વાત કરવા જઈ રહ્યા … Read more

નાની ઉંમરે ઘરડાં બનાવી દે છે આ 6 ખરાબ આદતો, આટલું કરજો ક્યારેય નહીં થવો ઘરડાં.

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર એવી કેટલીક ખરાબ આદતો આપણને અકાળે વૃધ્ધ બનાવે છે. મિત્રો તેમના સમયમાં ભાગદોડ ભરી જીંદગી અને ખરાબ જીવનશૈલીને પરિણામે અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે. કોઈપણ વ્યક્તિ પૈસા હોય પરંતુ જ્ઞાન ન હોય તેનો કોઈ જ મતલબ નથી.  અત્યારના સમયમાં વ્યક્તિઓની ખરાબ આદત ને કારણે અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. … Read more

શું તમે પણ પીવો છો પેપર કપમાં ચા ? તો તમને થઈ શકે છે મોટું નુકસાન. આ હેલ્થ ટિપ્સ જરૂર જાણીલો.

મિત્રો મોટાભાગના લોકોને ચાની ખૂબ જ લત હોય છે. ઘણા લોકોને તો દર એક કલાકે ચા પીવી પડતી હોય છે. મોટાભાગના લોકો ચા પીવા માટે મોટેભાગે પેપર કપનો ઉપયોગ કરતા હોય છે. અત્યારના સમયમાં બજારમાં મોટાભાગે પેપર કપનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. અત્યારના સમયમાં પેપર કપમાં મોટાભાગે ચા કોલ્ડ્રિંક્સ અને અન્ય … Read more

માત્ર 2 દિવસ માં જ મોઢામાં પડેલી ચાંદી મટી જશે, કરો આ 100% અસરકારક ઉપાય.

મિત્રો અત્યારના સમયમાં મોટાભાગના લોકોને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા ખુબ જ વધુ માત્રામાં રહે છે. ખાસ કરીને મહિલાઓની આ સમસ્યા ખૂબ જ રહેતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું મોઢામાં પડતી ચાંદી આયુર્વેદમાં જણાવ્યા અનુસાર એક વનસ્પતિનો ઉપયોગ કરીને બે દિવસમાં મટાડી શકાય તેના વિશે વાત કરીશું. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જે લોકોની … Read more

ઝાડા-ઉલટી ને તાત્કાલિક બંધ કરવાનો 100 ટકા અને દેશી ઘરેલુ ઉપાય, કોઈપણ આડઅસર નહીં.

મિત્રો ઋતુ પરિવર્તનના કારણે મોટાભાગના લોકોને તાત્કાલિક ધોરણે ઝાડા ઊલટી જેવી સમસ્યા થતી હોય છે. અને આ વાતાવરણમાં ઝાડા ઊલટીની સમસ્યા મોટાભાગના દરેક પ્રકારના લોકોને થતી હોય છે. અચાનક થયેલા ઝાડા ઉલટી ને કોઈપણ જાતની આડઅસર વગર પણ મટાડી શકાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે અચાનક થતા ઝાડા ઊલટીની સમસ્યામાં … Read more

ઘા રૂજવવા માટે, વાગેલા ઘા રૂજવવા માટે કરો આ સરળ ઉપાય, ખાલી 2 જ દિવસમાં મળશે આરામ.

મિત્રો ઘણા લોકોને કઈ પણ વસ્તુ વાગ્યા પછી તેનો ઘા જલદીથી રુઝાતો નથી. મિત્રો આજે અમે તમને ઘા રૂઝવવા માટે ના કેટલાક ઘરગથ્થુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ. મોટા ભાગના વ્યક્તિઓ ને જ્યારે કંઈ પણ વાગે છે ત્યારે આ ઘા જલદીથી રુઝાતા નથી. ઘણા લોકો કાળજી ન રાખવાને કારણે પણ વાઘેલાનો ઘા રુઝાતો નથી. મિત્રો … Read more

ઇલેક્ટ્રોનિક મશીન વગર ઘરના ખૂણે ખૂણેથી મચ્છર ભગાડવા નો સરળ રસ્તો, આપણા બાપ-દાદા પણ કરતા આ ઉપાય.

મિત્રો આજે અમે તમને હાલના સમયમાં ખૂબ જ ભયંકર તાવ એટલે કે ડેન્ગ્યુના તાવ વિશે વાત કરવા જઈ રહ્યા છે. ડેન્ગ્યુનો તાવ એડિઝ નામના માદા મચ્છર કરડવાથી ડેન્ગ્યુ ના તત્વો નો જન્મ થાય છે. આ મચ્છર કરડવાથી ડેન્ગ્યુનો તાવ થતો હોય છે. મિત્રો અત્યારના સમયમાં ડેન્ગ્યુના તાવે પોતાનું માથું ઉચક્યું છે ત્યારે દરેક લોકોએ ઘરમાં … Read more

99% લોકો અજાણ છે આ વસ્તુ ખાવાથી થતા ફાયદાઓ વિશે, બદામ કરતા પણ છે વધારે શક્તિશાળી. જાણો તમે પણ.

દોસ્તો દલિયાનો ઉપયોગ લાંબા સમયથી ભારતીય ભોજનમાં કરવામાં આવે છે. દલિયા ઘણા સ્વાસ્થ્યવર્ધક લાભો થી સમૃદ્ધ હોય છે. ઘઉં માંથી બનાવેલા દલિયા પાચનમાં આસાન અને પોષણથી ભરપૂર હોય છે. જે વજન ઓછું કરવા માટે રામબાણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને દલિયાનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા … Read more