રાત્રે સુતા પહેલા ખાઈ લેવી બે ખજૂર, 10 જ દિવસમાં શરીરમાં થશે એવા ફેરફાર કે અરીસામાં જોઈને તમને પણ લાગશે નવાઈ.

મિત્રો આધુનિક સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેમાં તેઓ ગમે તેટલી કાળજી રાખે પરંતુ બીમાર પડી જ જાય છે. ઘણા લોકો તો નાની મોટી સમસ્યા થાય કે તુરંત જ ડોક્ટર પાસે દવા લેવા પહોંચી જાય છે. શરીરમાં ગંભીર સમસ્યા હોય તો આવું કરવું જ પડે છે પરંતુ નાની નાની સમસ્યાઓમાં દવા લેવાથી … Read more

શરીરમાં ક્યારેય નહીં થાય લોહીની કમી, ખાલી કરવું પડશે આ 5 મિનિટનું કામ.

દોસ્તો આજના સમયમાં એનિમિયા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ જો શરીરમાં લોહીની ઉણપ લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો તે તમને ઘણી બીમારીઓનો શિકાર બનાવી શકે છે. તેથી એનિમિયાના કિસ્સામાં બેદરકારી ન રાખવી જોઈએ. તમને જણાવી દઈએ કે આપણા શરીરમાં લોહીની ઉણપ ત્યારે થાય છે જ્યારે આપણા શરીરમાં આયર્નની માત્રા ઓછી થવા … Read more

આ 8 વસ્તુઓ ખાધા પછી તરત જ ન પીતા પાણી, નહીતર શરીરમાં બની જશે ઝેર.

દોસ્તો શરીરને સ્વસ્થ રાખવા માટે પુષ્કળ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે પૂરતું પાણી પીતા નથી, તો તમે ઘણી બીમારીઓનો શિકાર બની શકો છો. શરીરમાં પાણીની ઉણપને કારણે કિડની, લીવર, પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. આ સાથે પાણીની ઉણપ પણ તમને ડિહાઈડ્રેશનનો શિકાર બનાવી શકે છે એટલા માટે એક દિવસમાં … Read more

જિંદગીમાં ક્યારેય નહીં થાય કબજિયાત, જો ખાવાની શરૂ કરી દીધી આ 8 વસ્તુઓ.

દોસ્તો આજની જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકોને કબજિયાતની ફરિયાદ રહે છે. જો કબજિયાતની ફરિયાદ હોય તો પેટ સાફ થતું નથી અને મળ જામવા લાગે છે. જેના કારણે એસિડિટી, પેટમાં ભારેપણું અને માથાનો દુખાવો જેવી ફરિયાદો પણ થઈ શકે છે. તેની સાથે જ લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યા રહેવાથી પાચનતંત્ર પણ નબળું પડવા … Read more

લીવર ખરાબ થતાં પહેલાં દેખાવા મળે છે આ સંકેત, જો સમયસર જાણી લેશો તો બચી જશે તમારો જીવ.

દોસ્તો લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. કારણ કે લિવર આપણા શરીરમાં ખોરાક પચાવવાથી લઈને પોષક તત્વોને સંગ્રહ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તે શરીરમાંથી ઝેરી રસાયણોને દૂર કરે છે. તેથી લીવરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે પરંતુ આજની જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકોમાં લીવર સંબંધિત સમસ્યાઓ જોવા મળી … Read more

ગઠિયા અને સંધિવાની સમસ્યા ભાગી જશે દૂર, જો કરવા લાગ્યા આ વસ્તુનો ઉપયોગ.

દોસ્તો આજની અનિયમિત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખાનપાનને કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીનો શિકાર બની રહ્યા છે. તેમાંથી એક સંધિવા રોગ છે. આ રોગ મોટે ભાગે વૃદ્ધોમાં જોવા મળે છે. પરંતુ આજની જીવનશૈલીમાં કોઈપણ વ્યક્તિને આર્થરાઈટિસની ફરિયાદ રહે છે. આર્થરાઈટીસ એક એવો રોગ છે જેમાં શરીરના હાડકા નબળા પડી જાય છે. જેના કારણે સાંધામાં અસહ્ય … Read more

વર્ષો જૂની ધાધર આ દવાથી થઈ જશે દૂર, 100% મળી જાય છે રાહતના પરિણામ…

મિત્રો અત્યારના સમયમાં અનેક પ્રકારની ભોજન શૈલી લેવાથી, બજારમાં મળતા અનેક ફૂડ ખાવાથી તીખા તળેલા ખાટા પદાર્થો ગળ્યા પદાર્થો વગેરેને પ્રમાણસર લેવામાં ન આવે તો લાંબા સમય ચામડીના રોગ થવાની સમસ્યા રહે છે અને તેમાં પણ ખાસ ખરજવું દાદર જેવા અનેક પ્રકારના રોગો થતા રહે છે. મિત્રો આ દાદર એક એવી સમસ્યા છે જે અનેક … Read more

લોહી પાતળું કરવાની સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે ગામના ઝાપે રહેલી આ દવા.

મિત્રો અત્યાર ના સમયમાં કોલેસ્ટ્રોલની સમસ્યા દરેક વ્યક્તિઓને જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોલેસ્ટ્રોલની સમસ્યા નો તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં ન આવે તો લાંબા ગાળે તેની આડ અસર આપણા સ્વાસ્થ્ય ઉપર જોવા મળે છે. મિત્રો અત્યાર ના સમયમાં ભાગદોડ ભરી જીંદગી ખરાબ જીવનશૈલી અને સતત બેઠાડું જીવન જીવવાને કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા વધુ પ્રમાણમાં … Read more

એક પણ રૂપિયાની ગોળીઓ ખાધા વગર કોલેસ્ટ્રોલ કરો મૂળમાંથી દૂર..

મિત્રો અત્યારના સમયમાં કોલેસ્ટ્રોલ ની સમસ્યા મોટાભાગના વ્યક્તિઓને હોય છે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ની માત્રા વધવાથી અનેક પ્રકારના ભયંકર રોગો થતા હોય છે આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ખરાબ કોલેસ્ટ્રોલ થી હૃદય સંબંધિત બીમારીમાં વધારો થતો હોય છે. મિત્રો અત્યારના સમયમાં હૃદય રોગ હાઈ બ્લડ પ્રેશર એસીડીટી ડાયાબિટીસ જેવા અનેક પ્રકારના ભયંકર રોગો જોવા મળે છે … Read more

બપોરે સૂતા હોય તો થઈ જજો સાવધાન, નહીંતર આ રોગનો બની જશો શિકાર.

મિત્રો 99% લોકો બપોરના ના સમય સુધી જતા હોય છે. મિત્રો બપોરના સમય વામકોક્ષી 10 થી 15 મિનિટ ડાબા પડખે સૂવું જોઈએ અને જે લોકો બપોરના સમય બે થી ત્રણ કલાક સુધી ઊંઘ લેતા હોય તેને અનેક રોગ થવાની સંભાવના રહે છે. જે લોકોને વજન વધારે છે તેવા લોકોએ બપોરના સમયે વધારે પડતી ઊંઘ ન … Read more