ડાયાબીટીસની સમસ્યા થવા પર કારગર છે આ હેલ્થી ડ્રીંક, પીવા માત્રથી નિયંત્રણમાં આવી જાય છે બ્લડ સુગર..

જો કોઈ વ્યક્તિ ડાયાબીટીસ નો શિકાર છે તો તેને ખાવા પીવા પર પૂરતું ધ્યાન આપવું પડે છે. કોઈપણ વસ્તુ ખાતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે તે તેની મદદથી કેટલા કાર્બોહાઇડ્રેડ લઈ રહ્યો છે, કારણ કે તેનાથી વ્યક્તિનું બ્લડ સુગર પ્રભાવિત થઈ શકે છે. આવામાં ડાયાબીટીસ થી પીડિત લોકોનો ખોરાક એકદમ સંતુલિત હોવો … Read more

રાતે સૂતા પહેલાં આ ખાસ રીતે કરી લો પગના તળિયાની માલિશ, આ 5 પ્રકારના જટિલ રોગો થઈ જશે દૂર, નસોને પણ મળશે આરામ….

સામાન્ય રીતે માલિશનું નામ સાંભળતા જ મગજમાં તેલની માલિશ યાદ આવે છે. તમે આજ સુધી વાળથી લઈને પેટ સુધીના અંગોની માલિશ વિશે સાંભળ્યું હશે અને તમે તેનો ઉપયોગ પણ કર્યો હશે પણ તમને જણાવી દઈએ કે તમે શરીરના અમુક હિસ્સાની માલીશ કરીને પણ ઘણી બીમારીઓથી રાહત મેળવી શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી … Read more

ભર ગરમીમાં પણ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે આ ખાસ વસ્તુ, અનિંદ્રા, ચહેરા પર ખીલ, એસિડિટી, ખાટા ઓડકાર જેવી સમસ્યાઓમાં મળી જશે રાહત…

સામાન્ય રીતે આજ સુધી તમે ગુલકંદ નો ઉપયોગ પાન સાથે કર્યો હશે. જોકે તમે તેનો ઉપયોગ બીજી ઘણી વસ્તુઓ સાથે પણ કરી શકો છો. ગુલકંદ ગુલાબની પાંખડીઓ થી બનાવવામાં આવે છે, જેથી તે સ્વાસ્થયની દ્વષ્ટિએ ખૂબ જ ઉપયોગી બની જાય છે. ઘણા લોકો તેને ગુલાબ જામ તરીકે પણ ઓળખે છે. તેના સેવનથી શરીરને ઠંડક મળે … Read more

આંખોની રોશની વધારવાથી લઈને આ સમસ્યાઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે આ ખાસ વનસ્પતિના પાન, અવશ્ય કરવો જોઈએ તેનો ઉપયોગ.

આપણા માંથી ઘણા લોકો એવા હોય છે, જેમને ખાવાનો ખૂબ શોખ હોય છે. તેઓ દરેક સમયે અલગ અલગ વસ્તુઓ ખાતા નજરે પડે છે. જોકે વ્યક્તિએ ખાતી વખતે તેના સ્વાસ્થયની પણ કાળજી લેવી જોઈએ અને તે જે વસ્તુ ખાઈ રહ્યો છે તેની સ્વાસ્થય પર કેવી અસર પડી શકે છે, તેના વિશે પણ વિચાર કરવો જોઈએ. આપણે … Read more

કોઈપણ જાતના ખર્ચ કર્યા વગર પગના દુખાવા અને સોજાની સમસ્યા દૂર કરવા ઘરબેઠા કરી જુવો આ કામ, મળી જશે કાયમી ધોરણે છૂટકારો…

આજના આધુનિક સમયમાં બધું પડતા સમય સુધી ખુરશીમાં પગ નીચે કરીને બેસી રહેવાથી અથવા બેઠાળા જીવનને લીધે વ્યક્તિ અનેક રોગોનો શિકાર બની ગયો છે. જેમાં હાથ પગના દુખાવા, સોજાની સમસ્યા સૌથી ટોચ પર આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને પગનો દુઃખાવો થાય છે અથવા સોજોની સમસ્યા થાય છે ત્યારે તેને ચાલવામાં અને બેસવામાં પો તકલીફ પડે … Read more

શરીરમાં દેખાવા મળી જાય આ ખાસ પ્રકારના લક્ષણ તો ભૂલથી પણ ના કરશો નજરઅંદાજ, નહીંતર બની શકો છો ડાયાબીટીસ ના શિકાર..

આ દુનિયામાં જો કોઈ રોગ પોતાનો સૌથી વધુ પક્રોપ ફેલાઈ ચૂક્યો હોય તો તે ડાયાબીટીસ છે. હા, દુનિયામાં આજે 42 કરોડથી વધુ લોકો આ બીમારીનો સામનો કરી રહ્યા છે. આ બીમારી એવી છે જેનો કોઈ ઈલાજ પણ શક્ય નથી. જેના લીધે જિંદગીભર તેનો સામનો કરવો પડતો રહે છે. આ સાથે ડાયાબીટીસ એક એવો રોગ છે, … Read more

પુરુષો માટે તો વરદાન સમાન છે આ ખાસ વસ્તુ, 110થી વધુ બીમારીઓ થઇ જશે છૂમંતર, ડોકટરો પણ ખાવાની આપે છે સલાહ…

આજના આ વિશેષ લેખમાં અમે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓને ગુડ બાય કહી શકો છો. તમે જાણતા હશો કે ડ્રાય ફ્રુટ ખાવાથી કેટલો લાભ થાય છે અને આજે અમે તમને ડ્રાય ફ્રુટ ખાવાના ફાયદાઓ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ. હા, અમે સૂકી … Read more

મોંઘી મોંઘી દવાઓને પણ કડક ટક્કર આપીને મફતમાં બધા જ રોગો દૂર કરવાની શક્તિ ધરાવે છે આ ખાસ પાનનો રસ, 100% મળી જશે રાહત…

આજ સુધી તમે પપૈયાનો ઉપયોગ કર્યો હશે, તે સ્વાદની સાથે સાથે સ્વાસ્થય માટે પણ ઉપયોગી સાબિત થાય છે. જોકે તમને જણાવી દઈએ કે પપૈયાની સાથે સાથે તેના પાનનો રસ પણ કોઈ દવા કરતા ઓછાં નથી. તમે તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓનો ઈલાજ કરી શકો છો. જેવી રીતે તમે એલોવેરા, ફુદીનો અને લીમડાના રસનો ઉપયોગ કરો … Read more

કોઈપણ જાતના ઓપરેશન વિના આંખના બધા જ રોગો દૂર કરવા માટે કારગર છે આ ઘરેલુ ઉપાય, મોતિયા થી લઈને આંખના નંબર સુધીની સમસ્યા થઈ જશે દૂર…

આજના સમયમાં વધુ પડતા મોબાઈલ અથવા કોમ્પ્યુટર સ્ક્રીન પર સમય પસાર કરવાથી વ્યક્તિને આંખો સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે દરેક વ્યક્તિ માટે તેની આંખ ખૂબ જ જરૂરી અંગો પૈકી એક છે, તેનાથી આપણે આ રંગીન દુનિયાને જોઈ શકીએ છીએ. જોકે જ્યારે આંખ સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે કોઈપણ વ્યક્તિ … Read more

આ ખાસ વસ્તુના પાંચ દાણા દરરોજ ખાઈ લેશો તો ક્યારેય નહીં થાય આંખની સમસ્યા, ડાયાબીટીસ, એસિડિટી, કબજિયાત જેવા ગંભીર રોગો, 99% નહીં જાણતા હોય તેના વિશે…

આપણે બધા જાણીએ છીએ કે દ્રાક્ષની સ્વાદની દષ્ટિએ લાજવાબ હોય છે. તેનો સ્વાદ એવો હોય છે કે કોઈપણ વ્યક્તિ તેને ખૂબ જ પસંદ કરે છે. જોકે તમને જણાવી દઈએ કે સ્વાદની સાથે સાથે દ્રાક્ષ સ્વાસ્થયની બાબતમાં પણ કોઈથી ઓછી નથી. જો તમે તેનું પલાળીને સેવન કરો છો તો તેનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. … Read more