ઈમ્યુનીટી સિસ્ટમ નબળી કરવાનું કામ કરે છે રોજબરોજ ખાવામાં આવતી આ વસ્તુઓ, ભૂલથી પણ ના ખાતા નહીંતર.

આજના સમયમાં સમગ્ર દેશ વિદેશમાં કોરોના વાયરસનો કારમો કહેર ફેલાઈ ગયો છે. જેનાથી છૂટકારો મેળવવા માટે રોગ પ્રતિકારક શકિત મજબૂત કરવી એકમાત્ર રામબાણ ઉપાય છે. કારણ કે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમે વિવિધ વાયરલ બીમારીઓ સામે લડી શકશો અમે કોઈપણ રોગ તમારા શરીરની અંદર પ્રવેશી શકશે નહીં. જોકે આજના સમયમાં બહારના … Read more

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં દેખાવા લાગે છે આ સંકેત, જો સમયસર સમજી ગયા તો કોઈકનો જીવ બચી જશે.

દોસ્તો આજના સમયમાં આખો દિવસ બેસીને કામ કરવાને લીધે અને બહારના ભોજનને લીધે રોગોનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. જેના હૃદય રોગ ધરાવતા લોકોની તો કોઈ કમી નથી. એવા ઘણા લોકો છે કે જેઓ હ્રદય સાથે સાથે જોડાયેલ અનેક બીમારીઓ નો સામનો કરતા રહે છે. જોકે હાર્ટ એટેક એક એવી સમસ્યા છે જે વ્યક્તિ માટે … Read more

સાવ મફતમાં મળી આવતી આ વસ્તુ હાથ પગના દુખાવા સહિત ચર્મરોગને કાયમ માટે કરી દેશે દૂર.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને બરફથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. હવે તમે કહેશો કે વળી બરફથી કંઈ બીમારીઓ દૂર થઈ શકે છે? તો તમને જણાવી દઈએ કે બરફનો ઉપયોગ કરીને પણ તમે ઘણી સમસ્યાનો અંત લાવી શકો છો. આજ સુધી તમે ઠંડક મેળવવા માટે બરફનો ઉપયોગ કર્યો હશે પંરતુ તમને … Read more

ચામડીના રોગોથી બચવું હોય તો આજે જ ઘરે લાવી દો લીમડાનો સાબુ, આ પદ્ધતિથી ઘરે પણ બનાવી શકશો.

દોસ્તો આજના સમયમાં બજારમાં વિવિધ પ્રકારના સાબુ મળી આવે છે. જેની સુગંધ, રંગ અને દેખાવ પર લોકો આકર્ષિત થઈ જાય છે અને તેને ખરીદી લે છે. જોકે તમારે જાણવું જોઈએ કે બજારમાં મળી આવતા સાબુ કેમિકલ યુક્ત હોય છે, જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડવા માટે કામ કરે છે. આવી સ્થિતિમાં તમારે ઘરે જાતે બનાવેલ સાબુનો … Read more

દરરોજ સવારે ભૂખ્યા પેટે ખાઈ લેશો આ વસ્તુના બે દાણા તો મસમોટી બીમારીઓ પણ થશે દૂર, ચરબી થઇ જશે ઓછી, બની જશો એકદમ સ્લિમ.

આજના સમયમાં દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગે છે પંરતુ આજના સમયમાં બહારના ભોજન અને ખરાબ જીવનશૈલીને લીધે લોકો અનેક રોગોનો શિકાર બની જાય છે. આવી સ્થિતિમાં તમારે કેટલાક ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ. જે તમારા રોગોને આસાનીથી દૂર કરી શકે છે. આજ સુધી તમે ઈલાયચીનો ઉપયોગ ભોજનમાં કર્યો હશે, જેનાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે … Read more

આ ઔષધિના પાંચ પાનનું સવારે ભૂખ્યા પેટે સેવન કરી લેશો તો 50થી વધારે બીમારીઓનો થઇ જશે ખાત્મો.

દોસ્તો આજના આ વિશેષ લેખમાં અમે તમને એક ખાસ ઔષધિના પાન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ એક એવી ઔષધી છે જે દરેક હિંદુ ઘર આગળ મોટેભાગે મળી આવે છે. તેનો ઉપયોગ કરીને ગને ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો અને તેને કુદરત દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ છે. જેને કોઈપણ વ્યક્તિ ઉપયોગ કરીને આસાનીથી … Read more

ચોમાસાની ઋતુમાં મળી આવતી આ ખાસ શાકભાજી, તમારા માટે દવા કરતા ઓછી નથી, 21થી વધારે રોગો તો ખાવા માત્રથી થઇ જાય છે દૂર.

સામાન્ય રીતે ચોમાસાની ઋતું આવતાની સાથે જ વિવિધ શાકભાજીઓ બજારમાં આવી નીકળે છે, જે સ્વાસ્થય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. આવી જ એક શાકભાજી કંટોલા છે, જે મોટાભાગે ચોમાસાની ઋતુમાં વેલા પર ઉગી નીકળે છે. તેનો રંગ થોડોક લીલો અને અમુક ભાગ પીળો હોય છે. આ સાથે તે તમને વનવગડામાં આસાનીથી મળી આવે … Read more

આ વસ્તુ ખાશો તો જીવનમાં ક્યારેય નહીં કરવો પડે બ્લડ પ્રેશર અને હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓનો સામનો.

દોસ્તો આજ સુધી તમે કિશમિશ ખાવાથી થયા ફાયદાઓ વિશે માહિતગાર હશો. તમે જાણતા હોય તો કિશમિશ બે પ્રકારની હોય છે એક લીલી અને બીજી કાળી કિશમિશ. જેમાંથી લીલી કિશમિશ લીલી દ્રાક્ષને સુકવીને બનાવવામાં આવે છે. જ્યારે કાળી કિશમિશ કાળી દ્રાક્ષને સુકવીને બનાવવામાં આવે છે. તમને કહી દઈએ કે તમે સુકી દ્રાક્ષને એકલી ખાવ છો તો … Read more

આ 8 બીમારીઓ થઈ હોય તો ભૂલથી પણ ના સુતા ACમાં, નહીંતો ભોગવજો પરિણામ.

મિત્રો શરીરમાં આ પ્રકારની બીમારી હોય તો તમારે એસીમાં ન રહેવું જોઈએ. મિત્રો આજના લેખમાં અમે તમને એવી કેટલીક નાની-નાની બીમારીઓમાં એસી નો ઉપયોગ ન કરવો જોઈએ. તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અન્યથા આવા વ્યક્તિઓને ખૂબ જ મોટી તકલીફ થઈ શકે છે. મિત્રો હાલના આધુનિક જમાનામાં દરેક ઘરોમાં અને ઓફિસમાં ફરજિયાત એસી લગાવેલા … Read more

કેરી કરતા તેની ગોટલી છે વધુ ફાયદાકારક, આ વાંચ્યા પછી ફેંકવાની ભૂલ ના કરતા.

મિત્રો ફળોનો રાજા કેરી કહેવાય છે. કેરી કરતાં પણ તેનાથી વધારે તેની ગોટલી આપણા માટે રામબાણ સાબિત થાય છે. મિત્રો કહેવત છે કે “આમ કે આમ ગુટલી ઓકે ભી દામ” આ કહેવત એકદમ સાચી છે. કેરી કરતા તેની ગોટલી આપણને ઘણા ફાયદા આપે છે. મિત્રો કેરીની ગોટલી વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે . ગોટલી … Read more