દરરોજ રાતે સુતા પહેલા 1 ઈલાયચી ખાઈ લેશો તો ક્યારેય નહીં ચઢવા પડે દવાખાન ના પગથિયાં.

સામાન્ય રીતે ઈલાયચીનો ઉપયોગ મસાલા અથવા તો મોઢાના ફ્રેશનર તરીકે કરવામાં આવે છે. ઈલાયચી ખૂબ જ સુગંધિત પદાર્થ છે, જેનો ઉપયોગ મોઢાને તાજગી યુક્ત બનાવવા માટે પૂરતો હોય છે. જોકે જો તમે રાતે ઈલાયચી ખાઈને સૂઈ જશો તો તમારી સ્વાસ્થય સબંધિત ઘણી બીમારીઓ કાયમ માટે દૂર થઈ જશે. હકીકતમાં ઈલાયચીમાં મળી આવતા પોષક તત્વો વિભિન્ન … Read more

ચા માં ખાલી આ વસ્તુ મિક્સ કરીને પી લેશો તો 51થી વધારે બીમારીઓ થઇ જશે ગાયબ.

સામાન્ય રીતે તમે બધા સારી રીતે જાણતા હશો કે તજ એક પ્રકારનો મસાલો છે, જેનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે તમને કહી દઈએ કે તજમાં ઘણા આયુર્વેદિક ગુણ પણ મળી આવે છે, જેના લીધે તેનો ઉપયોગ ઔષધીય રીતે પણ કરવામાં આવે છે. તજની ચા એક આયુર્વેદિક ચા છે, … Read more

આ 50 બીમારીઓ માટે ડોક્ટર જોડે ના જવું હોય તો જાણીલો આ ઝાડની છાલ વિશે.

દોસ્તો તમે બધા જાણતા હશો કે લીમડો એક એવું ઝાડ છે, જેનો ઉપયોગ પ્રાચીન સમયથી આર્યુવેદિક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. લીમડાના પાનની લઈને તેની છાલ સુધી દરેક વસ્તુ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. લીમડાની છાલમાં એવા ઘણા ગુણ મળી આવે છે, જે બીમારીઓને દુર કરીને તમને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે. … Read more

વા, અનિંદ્રા જેવી અનેક સમસ્યાઓ કાયમ માટે દૂર કરે છે આ જાવિત્રિ, ખાલી કરજો આ રીતે ઉપાય.

જાવિત્રી એક પ્રકારનો મસાલો છે, જેનો ઉપયોગ રસોડામાં ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જાવિત્રી જાયફળ પરિવારની એક વસ્તુ છે. તેના પણ અન્ય મસાલાઓ ની જેમ ઘણા સ્વાસ્થય લાભો છે. હકીકતમાં જાયફળ ના બીજને જાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે. જે હળવા પીળા અને સોનેરી રંગની હોય છે. જાવિત્રીમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે … Read more

જો શરદી અને તાવ માટે ડોક્ટર પાસે ના જવું હોય રો અપનાવી લો આ પાંચ માંથી ગમે તે એક ઉપાય.

દોસ્તો આજના સમયમાં વાતાવરણ માં બદલાવ આવવાને લીધે ઘણા લોકો શરદી, ઉધરસ, તાવ જેવી વાયરલ બીમારીઓનો શિકાર બની ગયા છે. આ સાથે કોરોના વાયરસ ને લીધે આ બધી બીમારીઓથી બહુ જલ્દી રાહત મેળવવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે શરદી અને તાવની બીમારી એકદમ સામાન્ય છે પંરતુ ઘણી વખત આ એટલા હદ સુધી શરીરમાં સ્થાયી … Read more

ખાલી 1 જ મહિના માં દૂર કરો ગમે તેવી કબજીયાત ની સમસ્યા, ખાલી આટલું કરજો.

ખરાબ જીવનશૈલી અને કામના વધતા તણાવને લીધે ઘણા લોકો કબજીયાતની સમસ્યાનો શિકાર બની ગયા છે. જોકે કબજિયાત ની સમસ્યા થવી એકદમ સામન્ય છે પંરતુ ઘણી વખત કબજિયાત બીજી ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં તેનું કાયમી નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે કબજિયાત ની સમસ્યાથી રાહત મેળવવા માટે કેમિકલ યુક્ત દવાઓનો ઉપયોગ … Read more

સૂંઠનો ઉપયોગ કરીને દૂર કરો તાવ, શરદી, ખાંસી, કમરનો દુઃખાવો સહિત અગણિત સમસ્યાઓ.

સામાન્ય રીતે દરેક ભારતીય ઘરમાં સૂંઠ આસાનીથી મળી આવે છે. આમ તો સૂંઠ નો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પંરતુ તમારે જાણવું જોઈએ કે તકે સૂંઠનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સમસ્યાઓ ને પણ દૂર કરી શકો છો. જો તમને વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ, કફ અને તાવ ની સમસ્યા થઇ હોય … Read more

ગરમ પાણી સાથે ચપટીભર ખાઈ લો હિંગ, મોટાપા થી લઈને પેટના બધા જ રોગોથી મળી જશે રાહત.

હિંગ ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતા મસાલાઓ પૈકી એક છે. હિંગ તેની દમદાર સુગંધની સાથે સાથે ભોજનનો સ્વાદ વધારવા માટે વાપરવામાં આવે છે. આ સિવાય હિંગ પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવીને પેટના રોગો દૂર કરવા માટે પણ કામ કરે છે. હિંગનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. હકીકતમાં હિંગમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ … Read more

પેટના રોગો અને ડાયાબીટીસ માંથી મેળવો કાયમી મુક્તિ, આ નાશપતિ ફળથી.

મિત્રો આજે અમે તમને આ સિઝનમાં આસાનીથી મળી રહેતા નાસપતી ફળના અદભુત ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો અત્યારના સમયમાં નાસપતી બજારમાં આસાનીથી મળી રહે છે. મિત્રો નાશપતિનું આ સિઝનમાં સેવન કરવાથી આપણા શરીરને આરોગ્યલક્ષી ખૂબ જ ફાયદો થાય છે. આજના આ લેખમાં અમે તમને નાસપતી ના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો … Read more

મલી ગયો ડાયાબીટીસ ને જડમૂળમાંથી મટાડવાનો 100 ટકા દેશી અસરકારક ઉપાય.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એવી શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેનું આ સિઝનમાં નિયમિત રૂપે સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદા આપણને જોવા મળે છે. મિત્રો ચોમાસાની ઋતુમાં કારેલા ભરપૂર પ્રમાણમાં બજારમાં મળી રહે છે આમ જોવા જઈએ તો કારેલા બારેમાસ મળતા હોય છે. પરંતુ આ સિઝનમાં કારેલાનું વધુ પડતું સેવન કરવામાં … Read more