દરરોજ રાતે સુતા પહેલા 1 ઈલાયચી ખાઈ લેશો તો ક્યારેય નહીં ચઢવા પડે દવાખાન ના પગથિયાં.

સામાન્ય રીતે ઈલાયચીનો ઉપયોગ મસાલા અથવા તો મોઢાના ફ્રેશનર તરીકે કરવામાં આવે છે. ઈલાયચી ખૂબ જ સુગંધિત પદાર્થ છે, જેનો ઉપયોગ મોઢાને તાજગી યુક્ત બનાવવા માટે પૂરતો હોય છે. જોકે જો તમે રાતે ઈલાયચી ખાઈને સૂઈ જશો તો તમારી સ્વાસ્થય સબંધિત ઘણી બીમારીઓ કાયમ માટે દૂર થઈ જશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હકીકતમાં ઈલાયચીમાં મળી આવતા પોષક તત્વો વિભિન્ન પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે કામ કરે છે. તમને જણાવી દઈએ કે ઈલાયચીની તાસીર ગરમ હોય છે, તેથી તેનો ઉપયોગ ઠંડીના દિવસોમાં વધુ કરવામાં આવે છે.

ઈલાયચી માં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન સહિત ઘણા પોષકતત્ત્વો મળી આવે છે. જે તમારી બીમારીઓને દુર કરવા માટે કામ કરે છે. હવે ચાલો આપણે જાણીએ કે ઈલાયચી ખાવાથી કયા લાભ થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

રાતે ઈલાયચી ખાવી ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાતે ઈલાયચી ખાવાથી ખીલ, ડાઘ, કાળા ડાઘ વગેરે દૂર કરવા માટે મદદ મળે છે. આ સાથે રાતે ઈલાયચી ખાઈને ગરમ પાણી પી લેવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જાય છે.

રાતે સૂતા પહેલાં ગરમ પાણી સાથે ઈલાયચી ચાવીને ખાઈ લેવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને તમે રાત દરમિયાન શાંતિથી ઊંઘ લઇ શકો છો. રાતે ઈલાયચી ખાવાથી ગળાની ખરાશ દૂર કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જાણીને આશ્ચર્ય થશે કે રાતે ઈલાયચી ચાવીને ખાવાથી વજન વધારાની સમસ્યા દૂર થાય છે અને જો તમે દરરોજ આ પ્રયોગ કરો છો તો તમે એકદમ ફિટ બની શકશો. હકીકતમાં ઈલાયચીમાં ફાઈબર અને કેલ્શિયમ મળી આવે છે, જે વજન ઓછું કરવા માટે કામ કરે છે.

રાતે ઈલાયચી ખાવી લોહી માટે પણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તેનાથી અશુદ્ધ લોહી દૂર થાય છે અને સારા લોહીમાં વધારો થાય છે. આ સાથે તેનાથી એનિમિયા ની સમસ્યામાં પણ ઘણા અંશ સુધી લાભ મેળવી શકાય છે. જો પુરુષો વીર્ય સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો તે પણ ઈલાયચી નું સેવન કરી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment