મોઢાના ચાંદા 1 રાતમાં થશે દૂર, જો સૂતા પહેલા લગાવી દેશો આ વસ્તુ…

મોઢાના ચાંદા 1 રાતમાં થશે દૂર, જો સૂતા પહેલા લગાવી દેશો આ વસ્તુ… દોસ્તો મધનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા લાવે છે. કારણ કે મધ ઔષધીય ગુણોથી ભરપૂર છે પરંતુ શું તમે ક્યારેય લવિંગ સાથે મધનું સેવન કર્યું છે? મધ અને લવિંગનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે … Read more

આ મીઠી વસ્તુ ખાઈ ગરમ પાણી પી લેશો તો કાચ જેવી સાફ થઈ જશે કિડની અને આંતરડા…

આ મીઠી વસ્તુ ખાઈ ગરમ પાણી પી લેશો તો કાચ જેવી સાફ થઈ જશે કિડની અને આંતરડા… દોસ્તો ગોળના સેવનથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. કારણ કે ગોળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ગોળમાં પ્રોટીન, વિટામિન બી12, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી જેવા તત્વો મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય … Read more

ખાલી પેટ ખાઈ લ્યો આ મિશ્રણ, ફટાફટ પીગળી જશે શરીરની ચરબી.

ખાલી પેટ ખાઈ લ્યો આ મિશ્રણ, ફટાફટ પીગળી જશે શરીરની ચરબી દોસ્તો તમે ખાલી પેટે કાચા લસણનું સેવન કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય કાચા લસણનું મધ સાથે સેવન કર્યું છે. કાચા લસણનું મધ સાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લસણ અને મધ બંને ઔષધીય ગુણોથી ભરપૂર હોય … Read more

ઓપરેશન વગર ઘરબેઠા આંખના નંબર થશે દૂર, ખાલી કરવું પડશે આ નાનકડું કામ.

આંખોના તેજ અને આંખ પર ચઢેલ ચશ્મા અવારનવાર તમને હેરાન કરતાં હશે. વારંવાર ડૉક્ટરના પણ ચક્કર તમે લગાવતા હશો. પણ આના બદલે સારું રહેશે કે તમે ઘરે બેઠા કેટલાક ઉપાય અપનાવો. ચાલો તમને જણાવી દઈએ એવા કેટલાક સરળ ઉપાય જેના નિયમિત વપરાશથી તમે ચશ્માના નંબર પણ ઓછા કરી શકો છો. બદામ, વરિયાળી અને મીશ્રીને બરાબર … Read more

આરોગ્ય માટે દવા કરતા ઓછી નથી આ વસ્તુ, શરીરમાંથી 100% બીમારીઓ ભાગશે છે દૂર.

આમળાને વિટામિન સીનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. આમળાને તમારી ડાયટમાં ઘણી રીતે શામેલ કરી શકાય છે. આમળાનું જ્યુસ, અથાણું, મુરબ્બો, ચટણી વગરે રીતે તમે વાપરી શકો છો. આયુર્વેદમાં આમળાને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવતા હોય છે. આમળામાં વિટામિન એ, બી કોમ્પ્લેકસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, કાર્બોહાઇડ્રેડ અને ફાયબરના ગુણ હોય છે જે શરીરને … Read more

ડાયાબિટીસ થી લઈને વજન ઘટાડવા સહિત હાડકાં પણ થશે મજબૂત, જો ખાઈ લીધી રસોડાની આ વસ્તુ.

  દૂધીમાં આયરનનું પ્રમાણ ભરપૂર હોય છે, જે હિમોગ્લોબિનની કમીને પૂરી કરે છે. દૂધીને ડાયટમાં શામેલ કરવાથી આપણે સરળ રીતે વજન ઘટાડી શકીએ છે. ચાલો તમને જણાવી દઈએ દૂધી ખાવાના ફાયદાઓ વિષે. 1. વજન ઘટાડવા માટે દૂધીને સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. દૂધી ખાવી ભલે તમને પસંદ હોય કે ના હોય પણ તમે વજન … Read more

શરીરના બધા દુખાવા તમારાથી 1000 ફૂટ દૂર રહેશે, ખાલી જાણી લો આ સિક્રેટ.

આજકાલની ફાસ્ટ લાઈફમાં દરેક વ્યક્તિ પોતાની અને પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે વધુને વધુ પૈસા કેવીરીતે કમાવવા કે ભેગા કરવા તેની પર વધુ ધ્યાન આપતો હોય છે. એવામાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે થોડું બેદરકાર થઈ જવું એ સામાન્ય છે. મોડે સુધી કામ કરવું, ઓવર ટાઈમ કરવો કે જેથી બે પૈસા વધુ ભેગા કરી શકીએ. પણ આ … Read more

આ ફૂલને આખી રાત પાણીમાં પલાળી ખાઈ લેશો તો ડાયાબિટીસના દર્દીઓને નહીં જવું પડે ડોક્ટર પાસે.

બારમાસીનું ફૂલ એ દેખાવમાં બધાને ખૂબ પસંદ આવતું હોય છે અને તે બહુ સરળતાથી ક્યાંય પણ ઉગાડી શકાય છે પણ શું તમને ખબર છે આ સામાન્ય ફૂલની મદદથી તમે ડાયાબિટીસ સહિત અનેક બીમારીથી છુટકારો મેળવી શકો છો. તો કેવીરીતે કરશો આ ફૂલનો ઉપયોગ. 1.બારમાસી ફૂલમાં એલ્કલોઇડ્સ, એઝેમલીસિન, સર્પેન્ટિન નામના તત્વો હોય છે. આ શરીર માટે … Read more

દરરોજ સવારે આ ચમત્કારિક છોડના પાન ચાવી જશો તો પેટના રોગો, સાંધાના દુઃખાવા, શરદી, ઉધરસથી મળશે મુક્તિ.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. દેશમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં તુલસીનો છોડ નહીં હોય. તુલસીનો છોડ જેટલો પવિત્ર છે એટલો જ ગુણકારી પણ છે. તુલસીના ઘણા પ્રકાર હોય છે જેમ કે શ્યામ તુલસી, રામ તુલસી, વિષ્ણુ તુલસી, વન તુલસી, લીંબુ તુલસી. તુલસીના આ પાંચ પ્રકારના અલગ અલગ ફાયદા … Read more

દરરોજ સૂકા નારિયળના બે ટુકડા ખાઈ લો, માથાની ચોટીથી લઈને પગની એડી સુધી નહીં રહે કોઈ બીમારી.

સૂકું નારિયળ જેને આપણે કોપરું કહીએ છે તેનો ઉપયોગ આપણે ઘણી વાનગીઓમાં કરતાં હોઈએ છે તે ખાવાને કહું ટેસ્ટી બનાવે છે. પણ તમને જણાવી દઈએ કે સૂકા નારિયળનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદાકારક છે. સૂકા નારિયળનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. સાથે ઘણી બીમારીઓ દૂર રહે છે. કારણ કે સૂકા નારિયેળમાં પ્રોટીન, … Read more