અઠવાડિયામાં ત્રણ દિવસ દહીં સાથે ખાઈ લો આ વસ્તુ, વજન ઓછું કરવાથી લઈને શરદી, તાવની સમસ્યાઓ થઈ જશે દૂર.

દહીંનું સેવન શરીર માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કારણ કે તેમાં યોગ્ય માત્રામાં પૌષ્ટિક તત્વ મળી આવે છે પંરતુ જો દહીં સાથે ગોળ મિક્સ કરીને ખાવામાં આવે તો દહીંની તાકાત બમણી થઈ જાય છે. આ સાથે દહીં અને ગોળના ફાયદાઓ જયારે ભેગા મળી જાય છે તો શરીરમાં આ કમાલના પ્રભાવ દેખાવા મળે છે. … Read more

દરરોજ ખજૂરની બે પેશીઓ ખાઈ લેવાથી દૂર થઈ જશે ઘણી બીમારીઓ, આજુબાજુ પણ નહીં ભટકે કોઈ રોગ.

સામાન્ય રીતે આપણા સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે સારા ભોજનનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. કારણ જો આપણે ભોજન પર ધ્યાન આપીશું નહી તો રોગો થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં કોઈપણ વ્યક્તિ માટે સમય હોતો નથી. જેના લીધે વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાના સ્વાસ્થય પર … Read more

ચા સાથે ભૂલથી પણ ના ખાતા આ 5 ચીજ વસ્તુઓ, બની શકે છે સ્વાસ્થય માટે ખૂબ જ જોખમી.

સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે ચા આપણા જીવનનો અહમ ભાગ છે. કારણ કે લોકો પોતાના દિવસની શરૂઆત સૂર્યના કિરણથી નહી પંરતુ ચાની ચુસ્કી સાથે કરે છે. જો આપણે ભારત દેશની વાત કરીએ તો અહી ચાના રસિયાઓની કોઈ કમી નથી. જોકે કેટલાક ભોજન એવા પણ છે કે જેનો ચા સાથે ઉપયોગ કરવો જોઈએ નહીં. … Read more

નાની મોટી બધી જ બીમારીઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે આ નાની સોપારી, ફાયદા એવા કે જાણીને તમે પણ રહી જશો દંગ.

સામાન્ય રીતે તમે બધાએ સોપારીનો ઉપયોગ ધાર્મિક કામકાજમાં કર્યો હશે પંરતુ શું તમે જાણો છો કે સોપારીનો ઉપયોગ કરીને તમે સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરી શકો છો. જોકે આપણી પાસે પૂરતી માહિતી ના હોવાને લીધે આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને સોપારી ખાવાના એવા ફાયદાઓ વિશે જણાવવા … Read more

આ ફળનું સેવન કરશો તો જીવનમાં ક્યારેય નહીં ચઢાવવી પડે લોહીની બોટલો, જિંદગી રહેશે સ્વસ્થ ને તંદુરસ્ત.

આજ સુધી તમે ઘણા ફળો વિશે સાંભળ્યું અને ખાધા હશે. આ બધા જ ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જોકે એક ફળ એવું પણ છે કે જે ઘણી બીમારીઓ દૂર કરવા સહિત શરીરના લોહીની ઉણપ પણ પૂર્ણ કરીને તમને શક્તિ આપવાનું કામ કરે છે. આ ફળનું સેવન કરવાથી શરીરને પૂર્ણ શક્તિ મળે છે … Read more

નજીવા ખર્ચમાં માથાની A TO Z સમસ્યાઓ દૂર કરવા માટે કારગર છે આ વસ્તુ. એકવાર કરી તો જુઓ આ ઉપાય પછી કહેજો.

સામાન્ય રીતે આપણા શરીર માં રહેલા બધા જ અંગો સારા દેખાવ અમે શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. જો આ પૈકી કોઈ એક અંગ પણ કામ કરતો બંધ થઈ જાય તો માનવ શરીરમાં ઘણી સમસ્યાઓ થવાલાગે છે. જોકે આજે અમે તમને માનવ શરીરમાં રહેલી એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, … Read more

દર 15 દિવસમાં એક વખત કરી લો સેવન તો આંતરડાની સફાઈ, મોઢાના ચાંદા જેવી સમસ્યાઓ થઈ જશે કાયમ માટે દૂર.

સામાન્ય રીતે આપણા શરીરમાં રહેલ દરેક અંગ એકદમ મહત્વનો અને દરેકનું પોતાનું કાર્ય છે. જોકે આપણે સૌથી વધારે મહત્વના અંગ વિશે વાત કરીએ તો તેમાં પેટનો સમાવેશ થાય છે. કારણ કે પેટ એક એવો અંગ છે, જે વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અને જો તેમાં કોઈપણ જાતની ખામી થાય છે, તો તેની સીધી … Read more

હવામાનમાં પરિવર્તન થવાથી શરદી, ઉધરસની સમસ્યા થઈ ગઈ છે? તો આ વાસ્તુના સેવનથી ચપટી વગાડતા દૂર થઈ જશે આ સમસ્યા.

સામાન્ય રીતે હાલમાં હવામાનમાં પરિવર્તન થવાને લીધે ઘણા લોકો શરદી, ઉધરસ, કફ અને ગળામાં દુખાવા જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જોકે જ્યારે લોકો આ બધા રોગોથી પીડિત થાય છે ત્યારે તેઓ સૌથી પહેલા ડોકટર પાસે જઈને કેમિકલ યુક્ત દવાઓ લેવાનું પસંદ કરે છે. જોકે તમારે જાણવું જોઈએ આ બધી દવાઓ પાછળ જતા તમારા શરીર … Read more

વરિયાળીનો આ ઉપાય કરી લેશો તો ફટાફટ ઘટી જશે તમારું વજન, એક વખત અવશ્ય અજમાવો ઉપાય.

દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો આખો દિવસ બેસી રહેવાને લીધે જાડાપણું ની સમસ્યાનો સામનો કરતા હોય છે. આ એક એવી સમસ્યા છે, જે વ્યક્તિને હેરાન કરીને મૂકી દે છે. તેનાથી તમને બીજા ઘણા રોગો થવાનો પણ ભય રહે છે અને લોકોની સામે ઘણી વખત શરમનો પણ સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તેનાથી છુટકારો … Read more

પગની એડી થી લઈને માથાની ચોટી સુધી બધી જ બીમારીઓ થઇ જશે દૂર. એ પણ તમારા ઘરની દવા થીજ.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને રાઈના ના સેવનથી થતા ફાયદાઓ થી વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ, તમે ધ્યાન આપ્યું હોય તો મોટેભાગે રાઈનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે થાય છે. જ્યારે તમે રાઈની મદદથી કોઈપણ વસ્તુનો વગાળ કરો છો તો તે ખોરાકમાં ચાર ચાંદ લાગી જાય છે. જોકે તમારે જાણવું જોઈએ કે કે રાઈનો … Read more