એકદમ મફત મળી આવતી વસ્તુનો ઉપયોગથી દૂર થશે અઢળક બીમારીઓ, મળશે કાયમી ધોરણે રાહત.

દોસ્તો શતાવરીની તાસીર ઠંડી હોય છે, જેનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. આયુર્વેદમાં પણ શતાવરીના ઘણા ઔષધીય ગુણધર્મો વિશે વાત કરવામાં આવી છે. જેની મદદથી તમે વિભિન્ન પ્રકારની બીમારીઓ નો ઈલાજ મેળવી શકો છો. પુરુષો માટે શતાવરીનો ઉપયોગ કરવો અત્યંત ગુણકારી હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પુરુષો … Read more

વર્ષ દરમિયાન આ તેલનો ઉપયોગ કરશો તો ક્યારેય નહીં પડો બીમાર, જાણો તમે પણ..

દોસ્ત સૂરજમુખીના ફૂલ માં ઔષધીય ગુણો મળી આવતા હોવાને કારણે તેનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવા માટે થાય છે અને તેની તાસીર ઠંડી હોય છે. જેનો ઉપયોગ તમે ઉનાળાની ઋતુમાં કરી શકો છો. આ સાથે ઘણા લોકો સૂરજમુખીની તેલ બનાવીને તેનો ઉપયોગ કરતા હોય છે. સૂરજમુખીનું તેલ ઘણી શારીરિક બીમારીઓ દૂર કરીને તમને મજબૂત બનાવવાનું કામ … Read more

આ વસ્તુને પલાળીને ખાઈ લેશો તો વર્ષો જૂની બીમારીઓ દૂર ભાગશે, આયુર્વેદમાં માનવામાં આવે છે અમૃત સમાન.

દોસ્તો કાજુ પલાળીને ખાવામાં આવે તો ઘણા લાભ થઈ શકે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, ઝિન્ક જેવાં પોષક તત્વો મળી આવે છે. જે પૈકી આયરન આપણી કોશિકાઓમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જેનાથી એનિમિયાની સમસ્યાથી બચી શકાય છે. જ્યારે મેગ્નેશિયમ શરીરના હાડકા અને વધતી ઉંમરની શરીર પર થતી અસરને ઓછી કરે છે અને … Read more

આ વસ્તુ ખાવાથી થતા ફાયદાઓ જાણીને તમે પણ ઉપયોગ કર્યા વગર નહિ રહી શકો, જાણો એક ક્લિક પર…

દોસ્તો કાકડીમાં વિટામીન એ બી સી, કોપર, ઇલેક્ટ્રોલાઇટ, ફોલિક એસિડ, કાયાસિન ફાઇબર, ઇલેક્ટ્રો લાઈટ જેવા પોષક તત્વ મળી આવે છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવવા નું કામ કરે છે. આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને કાકડીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી મળી આવે છે જે આપણને … Read more

સાવ નકામી ગણવામાં આવતી આ વસ્તુ છે પોષક તત્વોનો ખજાનો, ચપટી વગાડતાં દૂર થઈ જાય છે આટલા બધા રોગો.

દોસ્તો લીમડાની છાલનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. લીમડો એક પ્રકાર નું ઝાડ છે જેનો ઉપયોગ ઘણી આયુર્વેદિક ઔષધિઓ બનાવવા માટે કરવામાં આવે છે. લીમડામાં ખૂબ જ ગુણકારી ઔષધિ હોય છે, જેના પાન થી લઈને છાલ સુધી દરેક વસ્તુ રોગોના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. લીમડાની છાલ માં ઘણા બધા પોષક તત્વ મળી … Read more

પગમાં આ વસ્તુ લગાવીને કરી લો માલિશ, મસમોટી સમસ્યાઓ થઈ જશે ગાયબ ..

દોસ્તો આજના આ લેખમાં અમે તમને પગના તળિયા પર સરસવનું તેલ લગાવવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ આવ્યા છીએ. તમને જણાવી દઈએ કે સરસવનું તેલ સરસવના બીજ માંથી બહાર કાઢવામાં આવે છે, જેમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. પગના તળિયા પર સરસવનું તેલ લગાવવાથી તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. જો તમે … Read more

તમારા માટે દવાની જેમ કામ કરે છે આ ફૂલના પાન, ધાધર, ખંજવાળ, ઉલટી, મોઢાના ચાંદા થી મળશે આરામ..

ચમેલી એક ગુણકારી તથા લાભકારી ફૂલ છે, જેનાથી ઘણા ફાયદા પણ થાય છે. ચમેલીના ફૂલ સફેદ રંગના હોય છે, જે પોતાની સુગંધ માટે જાણીતા હોય છે. ચમેલીને અંગ્રેજીમાં જાસ્મિન તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય તેને રાતની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચમેલી ની સુગંધ ખુશ્બુને લીધે તેનો ઉપયોગ પર્ફ્યુમ, સાબુ અત્તર બનાવવા માટે … Read more

આ ફળનો રસ કાઢીને પી લેશો તો દૂર થઈ જશે 10થી વધારે રોગો, માનવામાં આવે છે અમૃત સમાન.

દોસ્તો જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે, જેને અંગ્રેજીમાં Java Plum તરીકે ઓળખવામાં આવે છે અને જાંબુ ની તાસીર ગરમ હોવાને કારણે તેનો ઉપયોગ શરીરને ઠંડક આપવા માટે કરી શકાય છે. જાંબુને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. જાંબુના ઝાડ, ફળ, ફૂલ સહિતની બધી જ વસ્તુ ફાયદાકારક હોય છે. જાંબુનું સેવન સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ … Read more

બાળકોને જિંદગીમાં ક્યારેય નહીં થાય કોઈ રોગ, જો બંને ટાઇમ ખવડાવી દેશો આ વસ્તુ.

દોસ્તો કેસર એક પ્રકારનો છોડ હોય છે અને તેના છોડમાંથી કેસર તરીકે ઉપયોગમાં આવતી વસ્તુ પેદા થાય છે. કેસર એકદમ સુગંધિત હોય છે, જેનો ઉપયોગ ઘણા પ્રકારની મીઠાઈઓ બનાવવા માટે કરવામાં આવે છે. કેસરમાં ઘણા બધા ઔષધીય ગુણો પણ મળી આવે છે, જેનો ઉપયોગ ઔષધિઓ બનાવવાની સાથે સાથે ત્વચા રોગો માટે પણ લાભકારી માનવામાં આવે … Read more

એકસાથે 50થી વધારે બીમારીઓને દુર કરવાની શક્તિ ધરાવે છે આ વસ્તુનો પાવડર, મળશે 100 ટકા પરિણામ.

દોસ્તો લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર એક છોડ છે, જેનું આયુર્વેદમાં ઘણું મહત્વ છે. લીમડો સ્વાદમાં ભલે કડવો હોય પરંતુ તેની તાસીર ઠંડી હોય છે. જેના લીધે ગરમીની ઋતુમાં લીમડાના પત્તા થી બનેલા જ્યૂસનું સેવન કરવાથી ઠંડક પ્રદાન થાય છે. લીમડાનો ઉપયોગ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. જોકે દવાઓની સાથે સાથે … Read more