અઠવાડિયામાં બે વખત ખાઈ લો આ એક વસ્તુ, લાખો બીમારીઓથી મળશે રાહત.

દોસ્તો આજે અમે તમને અળસીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અળસીની તાસિર ગરમ હોય છે જેના લીધે તેનો ઉપયોગ શિયાળામાં કરવામાં આવતો હોય છે. અળસીને મોટાભાગે ડાંગરની ખેતી સાથે તૈયાર કરવામાં આવે છે. આ સાથે તેમાં ઘણા પ્રકારના એંટી ઓક્સીડેંટ મળી આવે છે, જેની મદદથી તમે ભિન્ન પ્રકારની બીમારીઓથી બચી શકો … Read more

ભૂલથી પણ ફેંકવાની કોશિશ ના કહેતા બટાકાની છાલ, વર્ષો જૂના રોગો કરી દે છે ગાયબ.

દોસ્તો બટાકા એક પ્રકારની શાકભાજી છે, જેનો ઉપયોગ સમગ્ર દુનિયાભરમાં સબ્જી સ્વરૂપે કરવામાં આવે છે. બટાકા જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે. તમે જાણતા હશો કે ઘણા લોકો બટાકાના વિવિધ પ્રકારનાં ભોજન બનાવતા હોય છે અને જ્યારે તેની છાલ ફેંકી દેતા હોય છે પંરતુ તમારે જાણવું જોઈએ કે બટાટાની … Read more

માટીના વાસણમાં પાણી પીશો તો નહીં જવું પડે ડોક્ટર પાસે, આટલા રોગો થશે ગાયબ…

દોસ્તો આયુર્વેદ પ્રમાણે માટીના વાસણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી માનવામાં આવે છે. જોકે ઘણા લોકો વિચારતા હોય છે કે ફ્રિજ અને માટીના વાસણમાં રાખેલા પાણીને માં કોઈ અંતર હોતું નથી પરંતુ તમારું આ વિચારું ખોટું હોઈ શકે છે. કારણ કે માટીના વાસણમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જે આપણને ફ્રીજમાંથી … Read more

પેટનો દુઃખાવો અને શરીરના બધા જ દુઃખાવા થઈ જશે ગાયબ, એક વખત ખાઈ લેશો તો હજારો રૂપિયા બચી જશે.

દોસ્તો અડદની દાળ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ જ કારણ છે કે તેને ગુણકારી તથા લાભકારી દાળ તરીકે ઓળખવામાં આવે છે. અડદ ની દાળ ની તાસિર ઠંડી હોય છે, જેના લીધે તેને મોટે ભાગે ઘી અને હીંગ સાથે ખાવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અડદની દાળ લીલી અને કાળા બને રંગમાં મળી આવે … Read more

તમારા ઘરમાં રહેલું આ પીણું 100થી પણ વધારે રોગોને કરે છે દૂર, ખાલી જાણી લો ઉપયોગ કરવાની રીત

લીંબુ એક પ્રકારનું સ્વાદિષ્ટ ફળ છે. જેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા અને શરબત બનાવવા માટે કરવામાં આવતો હોય છે. લીંબુ વિટામિન સીનો પણ ખૂબ જ સારો સ્ત્રોત હોય છે, જેનો સ્વાદ એકદમ ખટાશ યુક્ત હોય શકે છે. લીંબુ પાણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીંબુની તાસીર ઠંડી હોય છે, જેનો … Read more

રાતે નાકમાં નાખીને સૂઈ જાવ આ તેલ, સવાર સુધીમાં દૂર થઈ જશે આટલા રોગો.

દોસ્તો સરસવ ના તેલ ને નાકમાં નાખવાથી ઘણા બધા ફાયદા થાય છે. સરસો એક પ્રકારનો છોડ છે, જેનાં બીજ માંથી સરસવનું તેલ કાઢવામાં આવે છે. આ તેલનો ઉપયોગ ઘણી પ્રકારની વાનગીઓ બનાવવા માટે પણ કરી શકાય છે. સરસવનું તેલ ઘણા બધા પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે, જે ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે સાથે … Read more

દરેક પુરુષ કરી લે આ ચૂર્ણનું ચપટીભરીને સેવન, મૃત્યુ સુધી નહીં બને કોઈ રોગનો શિકાર.

પુરુષો માટે હિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. હિંગ નો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય ઘરોમાં મસાલા તરીકે કરવામાં આવતો હોય છે. જોકે હિંગ તમારા સ્વાસ્થ્ય માટે પણ દવાની જેમ કામ કરે છે. આયુર્વેદ પ્રમાણે હીંગનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓ ના ખતરાથી પોતાનો બચાવ કરી શકો છો. હીંગનો ઉપયોગ ખાસ કરીને પુરુષો માટે ખૂબ ફાયદાકારક … Read more

લાખો રૂપિયાની દવાને પણ ટક્કર આપે છે આ વસ્તુ, આ 6 રોગોને તો ચપટી વગાડતા કરી દે છે દૂર.

દોસ્તો મસૂર એક ગુણકારી તેમ જ લાભકારી દાળ છે. જે ખાવામાં તે સ્વાદિષ્ટ હોય જ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. મસૂરની દાળ માં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તેની તાસીર ગરમ હોય છે. આ સાથે ભારતના લગભગ તમામ સ્થાનો પર મસૂરની દાળ ની ખેતી કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે મસૂરની … Read more

દરરોજ સવારે 10 દિવસ સુધી ખાઈ લો આ વસ્તુના બે દાણા, કાયમ માટે દૂર થઈ જશે આટલી બધી બીમારીઓ.

દોસ્તો પુરુષો માટે કાચું લસણ ખાવાથી ઘણા લાભ થાય છે. લસણનો ઉપયોગ ઘણા પ્રકારના ભોજન બનાવવા માટે કરવામાં આવે છે. જો કે લસણમાં ઘણા બધા પોષક તત્વો પણ મળી આવે છે. લસણ નું સેવન કરવાથી પુરુષોને વધારે લાભ થાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સવારની પહોરમાં ભૂખ્યા પેટે લસણનું સેવન કરવાથી થતા … Read more

એકસાથે આટલી બીમારીઓનો ખાત્મો કરે છે આ વસ્તુ, ખાવા માત્રથી દૂર થાય છે ગંભીર સમસ્યાઓ.

દોસ્તો નાગકેસર એક પ્રકારનો છોડ હોય છે. જેના પાન લાલ અને ચમકદાર રંગના હોય છે. જોકે કેટલાક કિસ્સાઓમાં તે સફેદ અથવા પીળા પણ હોઈ શકે છે. નાગકેસર ના ફૂલ અંદરથી કેસરી રંગના હોય છે. જો કે તમે તેનો નાગકેસરનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. આપણા આયુર્વેદમાં નાગકેસરનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે … Read more