ચહેરા પરના ખીલ ડાઘ દૂર કરીને ત્વચાને સુંદર બનાવી દેશે આ રામબાણ ઉપાય.

ચહેરા પરના ખીલ ડાઘ દૂર કરીને ત્વચાને સુંદર બનાવી દેશે આ રામબાણ ઉપાય. મિત્રો અત્યારના યુવાન લોકોની સમસ્યા એટલે ચહેરાના ખીલ. અત્યારના સમયમાં મોટાભાગના યુવક અને યુવતીઓ ને ચહેરાના ખીલની સમસ્યા ખૂબ જ સતાવતી હોય છે. અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓ એ પુરુષ હોય કે સ્ત્રી હોય દરેકને સુંદર દેખાવવુ હોય છે. ઘણા બધા લોકો ચહેરાને … Read more

નાભિમાં લગાવી દો આ એક ઔષધિ, પેટની બધી જ બીમારીઓથી મળશે મુક્તિ.

નાભિમાં લગાવી દો આ એક ઔષધિ, પેટની બધી જ બીમારીઓથી મળશે મુક્તિ. મિત્રો આયુર્વેદમાં અનેક પ્રકારના ઔષધીય ઉપચારો બતાવવામાં આવ્યા છે. આ ઉપચારોનો ઉપયોગ કરીને અનેક પ્રકારની બિમારીઓમાં રાહત મેળવી શકાય છે. અત્યારના સમયમાં ખરાબ જીવનશૈલી અને ભાગદોડવાળી જિંદગીમાં વ્યક્તિઓને અનેક પ્રકારની શારીરિક તકલીફો થતી હોય છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને પેટ સંબંધિત … Read more

ઉધરસથી રાહત આપવાનું કામ કરે છે રસોડામાં રહેલી આ વસ્તુ, તરત જ મળી જશે આરામ.

મિત્રો આજના આ લેખમાં અમારે તમને ઉધરસ વિશે વાત કરવાની છે. જે લોકોને ઉધરસ ખૂબ જ પરેશાન કરે છે અને સતત ઉધરસ આવ્યા કરે છે તેવા લોકો વિશે આજે અમે તમને એવા 3 આયુર્વેદિક ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ.  મિત્રો આયુર્વેદિક ઉપચાર કરવાથી તમારી ઉધરસ ત્વરિત બંધ થઈ જશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઉપચાર ખૂબ … Read more

આ વસ્તુ ખાઈ લેશો તો જીવનમાં ક્યારેય નહીં ચઢાવવા પડે લોહીના બાટલા, શરીર બની જશે એકદમ મજબૂત.

દોસ્તો મગ એક પ્રકારની દાળ છે, જે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. ભારતમાં મગની દાળને લીલી દાળ તરીકે ઓળખવામાં આવે છે. મગની દાળની તાસીર ઠંડી હોય છે, જેનો મુખ્ય ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. આ સાથે મગની દાળનું સેવન એશિયા, યુરોપ અને આફ્રિકાની સાથે સાથે અમેરિકામાં પણ કરવામાં આવે છે. જો આપણે ભારતની વાત કરીએ … Read more

મોટાપો, હૃદય રોગ, ડાયાબિટીસ, ગઠીયા રોગ જેવા 30થી વધારે રોગોનો ઈલાજ છે આ વસ્તુ, મળે છે કાયમી ધોરણે રાહત.

દોસ્તો તમે આજ પહેલા શિંગોડાનો ભોજનમાં ઉપયોગ કર્યો હશે, જે મોટે ભાગે તળાવ નદી અથવા ઝરણામાં ઊગી નીકળે છે. શિંગોડામાં માં મળી આવતાં પોષકતત્ત્વો તમારી ઘણી સમસ્યાઓને પણ દૂર કરવાનું કામ કરે છે. તમે તેનો ઉપયોગ શિંગોડા નો પાવડર બનાવીને કરી શકો છો. શિંગોડાની તાસીર ઠંડી હોય છે, જેના કારણે ઉનાળાની ઋતુમાં તે વધુ પ્રમાણમાં … Read more

દરરોજ આ વસ્તુના ખાઈ લો બે દાણા, વર્ષો જૂના રોગોથી મળી જશે છુટકારો.

દોસ્તો સૂકી દ્રાક્ષમાં ઘણા પ્રકારના પ્રાકૃતિક ગુણ પણ મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્યને મજબૂત બનાવવાનું કામ કરે છે. વળી સૂકી દ્રાક્ષમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ શરીરને ઊર્જા પ્રદાન કરીને ઘણા રોગોથી છુટકારો આપવા માટે કામ કરે છે. જો પુરુષો વિશે વાત કરીએ તો સૂકી દ્રાક્ષ તમને સૌથી વધારે ફાયદા આપી શકે છે. આવી સ્થિતિમાં … Read more

દૂધમાં મિક્સ કરીને ખાઈ લો આ વસ્તુ, જીવનભર રહેશો જુવાન, ઘડપણ સ્પર્શ પણ નહીં કરે.

કેળા અને દૂધ બન્ને પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. જેને અલગ અલગ ખાવામાં આવે તો ઘણા ફાયદા થઈ શકે છે પરંતુ જો તમે આ બંનેને મિક્સ કરીને સાથે ખાવ છો તો તેનાથી થતા ફાયદાઓ બમણા થઈ જાય છે. તમે કેળા અને દૂધની સાથે મિક્સ કરીને તેનો શેક બનાવી શકો છો અને તેનું સેવન કરી શકો … Read more

કિડની રોગ, હૃદય રોગ, મોટાપો જેવી સમસ્યાઓનો એકમાત્ર ઈલાજ છે આ વસ્તુ, આજ સુધી 90% થી વધારે લોકો હશે અજાણ.

કિન્નુ સંતરાની જેવું દેખાતું એક ફળ છે, જે સ્વાદમાં સંતરાની જેમ મીઠું હોય છે. કિન્નુ નો રંગ સંતરા અને નારંગી જેમ થોડો કેસરી હોય છે અને તેનો મોટે ભાગે ઉપયોગ શિયાળાની ઋતુમાં કરવામાં આવતો હોય છે. ભારતમાં કિન્નુની ખેતી રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરવામાં આવે છે. તમે કિન્નુ નો ઉપયોગ કરીને ઘણા સ્વાસ્થ્યવર્ધક … Read more

એક સાથે ૨૦ બીમારીઓનો ખાત્મો કરી દે છે આ કાળા રંગની વસ્તુ, મળશે ૧૦૦% પરિણામ.

દોસ્તો આજ પહેલા તમે સફેદ મૂસળીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે સાંભળ્યું હશે પરંતુ તમને જણાવી દઈએ કે સફેદ મૂસળીની સાથે-સાથે કાળી મૂસળી પણ ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે. કાળી મૂસળી એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. જેનો ઉપયોગ ઘણા રોગોના ઉપચાર માટે ઘણા વર્ષોથી કરવામાં આવે છે. કાળી મૂસળી છોડ સ્વરૂપે મળી આવે છે, જેના બધા જ … Read more

પાણીમાં મિક્સ કરીને પી લો હળદર, એક બે નહિ પંરતુ 15 થી વધારે બીમારીઓ ભાગશે દૂર.

દોસ્તો હળદર ઔષધીય ગુણોથી ભરપૂર મસાલો છે, જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઘણા લાભ આપે છે. હળદરને અંગ્રેજીમાં ટર્મેરિક તરીકે ઓળખવામાં આવે છે. જેની તાસિર ગરમ હોય છે. આ સાથે પ્રાકૃતિક રૂપે હળદરનો રંગ પીળાશ પડતો હોય છે પરંતુ કાચી અવસ્થામાં હળદર બિલકુલ આદુની જેમ જ દેખાય છે. ભારતમાં હળદરનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં … Read more