જીવશો ત્યાં સુધી નહીં થાય ઘૂંટણના દુખાવા, જો અપનાવી લીધો આ ઉપાય.

ઘૂંટણનો દુખાવો આજકાલ ઘણા લોકોને હેરાન કરતો હોય છે અને એ ત્યારે સૌથી વધી જાય છે જ્યારે વાતાવરણમાં ઠંડક થાય છે. તેનાથી છુટકારો મેળવવા તમારે સૌથી પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પણ જ્યારે જરૂરી ના લાગે તો તમે અહિયાં જણાવેલ ઘરગથ્થું ઉપચાર પણ અપનાવી શકો છો. ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા આ ઉપાય ખૂબ કારગર છે. … Read more

દરરોજ સવારે ખાલી પેટે ખાઈ લ્યો આ દાણા, દવાઓ પાછળ નહિ કરવો પડે લાખો રૂપિયાનો ખર્ચ.

આમ તો મખાના ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે પણ તેને જો સવારે ખાલી પેટે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્યને વધુ સારું બનાવવામાં મદદરૂપ થાય છે. તમે સવારે મખાનાને ઘીમાં હલકા હલકા શેકી શકો છો અને પછી એ ખાવ છો તો તે શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બસ અને પ્રોટીનની કમીને પૂરી કરે છે. તમને જણાવી … Read more

તમારા રસોડામાં રહેલી આ વસ્તુ બની શકે છે સ્વાસ્થ્ય માટે મદદગાર, માનવામાં આવે છે અમૃત સમાન.

દોસ્તો અજમાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જો તમે સૂતા સમયે અજમાનું સેવન કરો છો તો તે વધુ ફાયદાકારક સાબિત થાય છે. અજમો પ્રોટીન, ચરબી, ફાઈબર અને ખનિજો, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને નિકોટિનિક એસિડથી ભરપૂર હોય છે. જેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. આ સાથે અનેક રોગો પણ દૂર … Read more

તમારા ચહેરાને ચમકદાર બનાવીને છોડશે આ વસ્તુ, લગાવી લેવાથી ક્યારેય નહીં થાય ખીલ.

દોસ્તો હળદર સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદર લગાવવાથી ત્વચાના ઘણા રોગો મટે છે. હળદરને ત્વચા માટે રામબાણથી ઓછું માનવામાં આવતું નથી. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે ત્વચાને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે. તો ચાલો આપણે જાણીએ કે ચહેરા પર હળદર લગાવવાથી શું ફાયદા થાય … Read more

જો સવારે ચા પીવાને બદલે આ વસ્તુ પીશો તો આજીવન નહીં જવું પડે ડોક્ટર પાસે.

દોસ્તો આપણા ભારત દેશમાં મોટાભાગના લોકો ચા પીવાના શોખીન હોય છે. વળી ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ ચાની જરૂર પડે છે પરંતુ જો તમે દૂધની ચાને બદલે બ્લેક ટીનું સેવન કરો છો તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે બ્લેક ટીમાં દૂધ અને ખાંડનો ઉપયોગ થતો નથી. આ ઉપરાંત કાળી ચા … Read more

જો આટલું ધ્યાન રાખશો તો શરીરમાં ક્યારેય નહીં વધે યુરીક એસિડ, સાંધાના દુખાવાથી પણ મળશે મુક્તિ.

દોસ્તો આજની અનિયમિત જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીનો શિકાર બની રહ્યા છે, તેમાંથી એક છે યુરિક એસિડનો રોગ. શરીરમાં યુરિક એસિડ વધવા પર અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણ કે યુરિક એસિડ વધવાથી કિડની, હાર્ટ, આર્થરાઈટિસ જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. તેથી, યુરિક એસિડને નિયંત્રિત … Read more

રોજબરોજ ખાવામાં આવતી આ વસ્તુથી શરીરમાંથી દૂર ભાગે છે અધધ રોગો, આજ સુધી 90% લોકો હશે અજાણ.

દોસ્તો આજની અનિયમિત જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ જો વ્યક્તિ પોતાના ખાનપાનનું યોગ્ય રીતે ધ્યાન રાખે તો ઘણી હદ સુધી વ્યક્તિ કોઈપણ રોગનો શિકાર થવાથી બચી શકે છે. ગાજરનો રસ સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જો તમે સવારે ખાલી પેટ ગાજરના રસનું સેવન કરો … Read more

સવારે ખાલી પેટ ખાઈ લ્યો આ એક ફળ, શરીરમાંથી 90% બીમારીઓ નીકળી જશે બહાર.

દોસ્તો સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સફરજનમાં એવા ઘણા પોષક તત્વો હોય છે, જેના કારણે ઘણી બીમારીઓ દૂર થાય છે. પરંતુ જો તમે ખાલી પેટ સફરજનનું સેવન કરો છો તો તે તેનાથી પણ વધુ ફાયદાકારક સાબિત થાય છે. ખાલી પેટ સફરજનનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સફરજનમાં આયર્ન, વિટામિન … Read more

90% રોગોનો કારગર ઈલાજ છે આ દાળ, ખાવાથી શરીરમાં નથી પ્રવેશતો કોઈ રોગ.

દોસ્તો મસૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે મસૂરની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પરંતુ તમામ કઠોળમાંથી મગની દાળને શ્રેષ્ઠ કઠોળ માનવામાં આવે છે. મોટાભાગના લોકો ખીચડી અથવા મગની દાળ બનાવવા માટે મગનો ઉપયોગ કરે છે પરંતુ મગની દાળનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે મગની … Read more

10 સફરજન જેટલી શક્તિ ધરાવે છે આ 1 ફળ, ખાઈ લેવાથી શરીરમાં આવી જાય છે ઇન્સ્ટન્ટ તાકાત.

દોસ્તો કીવી એક એવું ફળ છે, જે અમૃતથી ઓછું માનવામાં આવતું નથી. કારણ કે કીવીના સેવનથી ઘણી બીમારીઓ દૂર થાય છે. કિવીમાં વિટામિન સી હોય છે. જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જો કે તમે કિવીનું સેવન કોઈપણ સમયે કરી શકો છો પરંતુ જો તમે સવારે ખાલી પેટ કિવીનું સેવન કરો છો, તો … Read more