એસિડિટી થઈ હોય તો આટલું ખાઈ લ્યો, નહીં ખાવી પડે કોઈ દવા.

મિત્રો બજારમાં મળતા તીખું થયેલું મસાલા વાળું ખોરાક ખાવાથી ઘણા વ્યક્તિઓને એસિડિટીની સમસ્યા થતી હોય છે. મિત્રો જે લોકોને એસીડીટી થતી હોય તેવા લોકોએ વેલા વાળા શાક ખાવા જોઈએ. જેવા કે, દૂધી, ટીંડોળા, પરવર, તુરીયા, ગાજર અને શકરીયા જેવા કંદમૂળ લઈ શકાય છે. અત્યારના સમયમાં અનેક પ્રકારની નાની મોટી બીમારીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. … Read more

તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ખાઈ લ્યો, પછી આજીવન રહેશો દવાખાનેથી દૂર.

દોસ્તો સામાન્ય રીતે દરરોજ રસોઈ ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે હિંગ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હિંગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ દવાની જેમ કામ કરે છે. હકીકતમાં હિંગ નો ઉપયોગ કરીને આપને ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. આ જ કારણ છે કે હિંગને આયુર્વેદમાં સૌથી અસરકારક હોવાનું … Read more

આ 8 માંથી કોઈ 1 ઉપાય કરી લેશો તો ડોક્ટર પાસે ગયા વિના પીળીયાથી મળી જશે આરામ, આજ સુધી 90% લોકો હશે અજાણ.

દોસ્તો ઉનાળા અને વરસાદની ઋતુમાં મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીનો શિકાર બને છે. આ બંને ઋતુમાં પીળીયો એટલે કે કમળાની ફરિયાદ મોટાભાગના લોકોમાં જોવા મળે છે. કમળો એ એક રોગ છે જે આપણા શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધવાથી થાય છે. જ્યારે કમળાની સમસ્યા હોય ત્યારે આપણું લીવર બરાબર કામ કરતું નથી. તેથી આ રોગને હળવાશથી ન … Read more

લો બ્લડ પ્રેશર ની સમસ્યાનો ઘરે બેઠા થઈ જશે ઈલાજ, જો કરી લીધો આ નાનકડો ઉપાય.

દોસ્તો આજની અનિયમિત જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીનો શિકાર બની રહ્યા છે. તેમાંથી એક લો બ્લડ પ્રેશરની ફરિયાદ છે. લો બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે. જે રીતે હાઈ બ્લડપ્રેશર સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે, તેવી જ રીતે લો બ્લડપ્રેશરની ફરિયાદ પણ સ્વાસ્થ્ય માટે … Read more

આ વસ્તુને પાણીમાં પલાળી ખાઈ લેશો તો પેટ થઈ જશે એકદમ સાફ, કબજિયાત અને ગેસ, અપચો ની નહીં થાય બીમારી.

દોસ્તો સામાન્ય રીતે વરિયાળીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. આ ઉપરાંત, મોટાભાગના લોકો વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરે છે પરંતુ જો તમે વરિયાળીના પાણીનું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે અસંખ્ય ફાયદા આપી શકે છે. વરિયાળીનું પાણી પીવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. કારણ કે વરિયાળીનું પાણી પોષક તત્વોથી ભરપૂર હોય … Read more

કબજિયાતથી આજીવન 100% મળી જશે આરામ, જો કરી લેશો આ વસ્તુનું સેવન.

  દોસ્તો આજની અનિયમિત જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમાંથી એક કબજિયાતનો રોગ છે. જો કબજિયાતની ફરિયાદ હોય તો પેટ સાફ થતું નથી અને મળ જામવા લાગે છે. વળી મળ જમા થવાને કારણે એસિડિટી, પેટમાં ભારેપણું અને માથાનો દુખાવો જેવી ફરિયાદો થાય છે. તેની સાથે … Read more

જિંદગીમાં ક્યારેય નહીં થાય કોઈ વાયરલ રોગ, જો પીવાનું શરુ કરી દીધું આ વસ્તુનો જ્યુસ.

દોસ્તો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય ત્યારે શરીર સ્વસ્થ રહે છે. કારણ કે રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને બહારના બેક્ટેરિયા અને વાયરસથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તે જ સમયે, જો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, તો આપણે સરળતાથી કોઈપણ ચેપની ઝપેટમાં આવી શકીએ છીએ. તેની સાથે તમે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર … Read more

પાતળા પાપડમાંથી બની જશો એકદમ ફિટ, જો ખાવાની શરૂ કરી દીધી આ મીઠી વસ્તુ.

દોસ્તો ખજૂરનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. કારણ કે ખજૂરનો સ્વાદ મીઠો અને એકદમ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ખજૂર ખાવામાં તો સ્વાદિષ્ટ હોવાની સાથે જ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. હા, કારણ કે ખજૂર પોષક તત્વોનો ભંડાર છે. ખજૂરનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક સાબિત … Read more

ખોરાકમાં છૂપાયેલ આ ઝેર તમારા શરીરમાં કેન્સર ફેલાવે છે, આજ સુધી 90% લોકો છે અજાણ.

મિત્રો ઘણા બધા લોકોની એવી માન્યતા હોય છે કે વ્યસન કરવાથી જ કેન્સલ થતું હોય છે પરંતુ કેન્સર થવાના ઘણા બધા કારણો જવાબદાર હોય છે. આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર યોગ્ય રીતે આહારવિહાર નું ધ્યાન રાખવામાં આવે અને આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કેટલાક ઉપચાર કરવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો … Read more

દૂધમાં એક ચપટી આ વસ્તુ ઉમેરી પી લ્યો, જીવશો ત્યાં સુધી આ રોગો નહીં થાય.

મિત્રો ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે કયા પ્રકારનું દૂધ પીવાથી આપનું સ્વાસ્થ્ય સારું રહે છે. મિત્રો ઘાસ ચરતી ગાયોનો જો દૂધ આપણને મળે તો તે આપણા સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. કારણ કે, ચડતી ગાયો અનેક પ્રકારની વનસ્પતિ ખાતી હોય છે અને જો તે દૂધ આપણે તેનો સેવન કરીએ તો આપણા શરીરને … Read more