શરીરને બનાવવું હોય તંદુરસ્ત અને સ્ફુર્તીલું તો આ પાવડરની એક ચમચી પાણી સાથે લેવાથી કરી દો શરુઆત, 10 જ દિવસમાં દેખાશે અસર.

સ્વસ્થ શરીર હોય અને બને ત્યાં સુધી દવા ન ખાવી પડે તેવી ઈચ્છા દરેક વ્યક્તિ રાખે છે પરંતુ આજના સમયમાં લોકોનો આહાર અને જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેના કારણે શરીર નિરોગી રહી શકતું નથી. જેના કારણે શરીરમાં કોઈને કોઈ બીમારી આવી જ જાય છે. પરંતુ આજે તમને એવો ઘરેલું ઈલાજ જણાવીએ જેને કરવાથી … Read more

અઠવાડિયામાં એકવાર ખાવી જ જોઈએ અડદની દાળ, માથાથી પગ સુધી થતી અનેક સમસ્યા આ દાળ કરે છે દૂર.

દોસ્તો દરેક ઘરમાં રોજેરોજ દાળ બનતી હોય છે. પરંતુ તેમાં મોટાભાગે તુવેરની અને મગની દાળનો ઉપયોગ થાય છે. જોકે અડદની દાળનો ઉપયોગ કરવાથી પણ ખૂબ જ લાભ થાય છે તે વાતથી લોકો અજાણ હોય છે. આજે તમને જણાવીએ કે અડદની દાળનો ઉપયોગ કરવાથી કેવી રીતે શરીરને લાભ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે સપ્તાહમાં … Read more

શરીરની બે જટીલ સમસ્યા એટલે કબજિયાત અને સાંધાના દુખાવા, બંનેને દુર કરશે આ નાના દાણા.

રાજગરો એવી વસ્તુ છે જેનો ઉપયોગ ફરાળ દરમિયાન થાય છે. વ્રત અને ઉપવાસ દરમિયાન ખવાતી આ વસ્તુ ગુણોનો ખજાનો છે. રાજગરાથી ફરાળી વાનગીઓ ઉપરાંત લાડુ, શીરો પણ બને છે. રાજગરો ખાવો સ્વાસ્થ્ય વર્ધક પણ છે. રાજગરો ખાવાથી શરીરની ઘણી જટીલ સમસ્યાઓ મટે છે. આયુર્વેદમાં પણ રાજગરા વિશે જણાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કરવાથી કોઈપણ બીમારી … Read more

જો તમને પણ પગમાં વારંવાર ચડી જતી હોય નસ તો કરજો આ કામ, બે જ મિનિટમાં સમસ્યા થશે દૂર.

ઘણી વખત એક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી કે હાથ કે પગ એક જ સ્થિતિમાં રાખવામાં આવે અને તેને હલાવવામાં ન આવે તો ખાલી ચડી જતી હોય છે. જ્યારે ખાલી ચડી ગયા નો અનુભવ થાય છે તો તે અંગને હલાવી શકાતું નથી તે સુન્ન થઈ જાય છે. સૌથી વધારે હાથ કે પગમાં ખાલી ચડી … Read more

પેશાબમાં થતી બળતરા ને મટાવવા માટે ખાવી જોઈએ આ વસ્તુ, એકવાર લીધાની સાથે જ સમસ્યા થઈ જશે દૂર.

દોસ્તો હવે આપણી જીવનશૈલી આધુનિક થઈ છે પરંતુ તેના કારણે નાની ઉંમરમાં લોકોને બીમારીઓ પણ થઈ જાય છે. કેટલીક બીમારીઓ લાઈફ સ્ટાઈલ ના કારણે થતી છે. જેમાં પેશાબમાં બળતરા થવી એ સૌથી સામાન્ય સમસ્યા છે. 18 થી 51 વર્ષ સુધીના લોકો આ સમસ્યાથી સૌથી વધારે પીડિત હોય છે. જે લોકોને પેશાબમાં બળતરા થવાની તકલીફ હોય … Read more

વર્ષો જૂની શરદીની એલરજી થઈ જશે ગાયબ, ખાલી પીવાનું શરૂ કરી દો આ ડ્રીંક.

દોસ્તો આદુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય આદુના રસ સાથે મધનું સેવન કર્યું છે? જો નહીં, તો આજથી જ તે કરવાનું શરૂ કરો, કારણ કે આદુના રસ સાથે મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આદુ અને મધ બંને પોષક તત્વોથી ભરપૂર … Read more

આ 5 માંથી કોઈપણ જ્યૂસને અઠવાડીયામાં એક વખત પી લેશો તો જીવશો ત્યાં સુધી નહિ આવે હાર્ટ એટેક.

દોસ્તો આજકાલ મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાથી પરેશાન છે. કોલેસ્ટ્રોલ વધવાનું સૌથી મોટું કારણ આજની જીવનશૈલી અને ખોટી ખાનપાન છે. વળી, સ્વાસ્થ્ય માટે જેટલું સારું કોલેસ્ટ્રોલ જરૂરી છે, ખરાબ કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે એટલું જ ખતરનાક છે. ખરાબ કોલેસ્ટ્રોલને કારણે હૃદયની ઘણી બીમારીઓ થાય છે. તેથી તેને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા … Read more

મધ સાથે આ બીજ મિક્સ કરીને કાફી કરી લેશો તો 5 મિનિટમાં ઉતરી જશે માથાનો દુખાવો.

દોસ્તો અજમો એક એવો મસાલો છે, જે ખાવામાં માત્ર સ્વાદ જ વધારતો નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા આપી શકે છે પરંતુ શું તમે ક્યારેય અજમા અને મધનું એકસાથે સેવન કર્યું છે? અજમા અને મધના મિશ્રણનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ બંને વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આ … Read more

મહિનામાં 5 કિલો વજન ઓછું કરવું હોય તો આજથી જ પીવાનું શરુ કરી દો આ ડ્રીંક.

દોસ્તો તમે અળસીના બીજનું સેવન કર્યું જ હશે. અળસીના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા આપી શકે છે. કારણ કે, અળસી પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ શું તમે ક્યારેય અળસી ના બીજ સાથે પાણીનું સેવન કર્યું છે? હકીકતમાં અળસી બીજના પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હા, અળસીના બીજના પાણીનું … Read more

દૂધમાં આ લાલ રંગની વસ્તુ ઉમેરી પી લેશો તો આજીવન સાંધાના દુખાવા નહીં કરે હેરાન.

દોસ્તો મહિલાઓને તેમના જીવનકાળમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી મહિલાઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવી સ્થિતિમાં મહિલાઓ કેસરવાળા દૂધનું સેવન કરે તો તે તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે કેસર દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. કેસરવાળા દૂધનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મળે … Read more