તમારા હાડકાને નબળા બનાવવાનું કામ કરે છે તમારી આ 4 ભૂલો, આજે જ બદલી નાખજો નહીંતર…

આજના સમયમાં ખોટી ખાવાપીવાની ટેવને લીધે લોકો અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. હા, આજના સમયમાં દરેક વ્યક્તિ બહારના ભોજન પર નિર્ભર થઇ ગયો છે, જેના લીધે તે નાછૂટકે અનેક સમસ્યાઓનો શિકાર બને છે. આવી જ એક સમસ્યા હાડકાની છે, જે નબળા હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓ સામનો કરવો પડે છે. હા, સાંધાનો દુઃખાવો, … Read more

તાવ, ડાયાબીટીસ જેવા રોગોથી લઈને કેન્સ ર સુધીની સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી છે આ ખાસ વસ્તુ, સમસ્યાઓ જડથી થઇ જશે દૂર…

ગિલોયનો ઉપયોગ સામાન્ય રીતે વર્ષોથી કરવામાં આવે છે. હા, તેના ઉપયોગ માત્રથી તમે ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. ગિલોયને ગુજરાતી ભાષામાં ગાળો તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે તેનાથી થતા ફાયદાઓ વિશે બહુ ઓછાં લોકો જાણે છે. આવી સ્થિતિમાં આજના સા વિશેષ લેખમાં અમે તમને ગિલોયથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. … Read more

તમે પણ વધું ખાઈ રહ્યાં છો કેરી? તો થઈ જાઓ સાવધાન, નહી તો આ ગંભીર બીમારીઓની ઝપેટામા આવી જશો..

કેરી બાળકોથી લઈને મોટા સૌ કોઈને ભાવતું ફળ છે. કદાચ એટલા માટે તેને ફળોના રાજા કહેવામાં આવે છે. આ એક સિઝનલ ફળ જે ગરીમમાં જ મળે છે. એવામાં લોકો તેની આતૂરાથી રાહ જુવે છે. તેમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, કેલ્શિયમ, આયરન, ફાઈબર વગેરે તત્વ તેમજ એન્ટી- ઓક્સીડેન્ટ ગુણ હોય છે.એટલા માટે આ ખાવામાં … Read more

ખાલી 2 જ મિનિટમાં મેળવો આઘાશીશી ની સમસ્યાથી રાહત, જાણો આધાશીશીનો રામબાણ ઘરેલું ઈલાજ.

આઘાશીશીની સમસ્યાથી માથાનો દુઃખાવો જ થતો નથી ફક્ત બહુ સખત પીડા પણ થાય છે. જે સતત બેથીત્રણ દિવસ સુધી સતત ચાલે છે. આવામાં જો તમે આઘાશીશીની સમસ્યાથી પીડિત છે તો તમે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવીને રાહત મેળવી શકો છો. દ્રાક્ષનો રસ :- જો તમે આઘાશીશીની સમસ્યા થી પીડિત છો તો તમે દ્રાક્ષનો રસ પી શકો … Read more

જૂનામાં જૂની ધાધર અને ખરજવું જેવી સમસ્યાથી રાહત મેળવવાનો રામબાણ ઉપાય, 100% ટકા મળી જશે પરિણામ…

ધાધર અથવા ખરજવું એવા રોગો છે, જે બહુ જલદી વ્યક્તિનો પીછો છોડતા નથી અને આસાનીથી તેનાથી રાહત મળી શકતી નથી. તે એવા અંગોમાં થાય છે, જ્યાં કાળજી લેવામાં થોડીક બેદરકારી રાખવામાં આવે છે એટલે કે ગુપ્ત ભાગોમાં વધારે થાય છે. આ સાથે ભોજનમાં ખરાબ ખોરાક ખાવાથી પણ તમને ધાધરની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં … Read more

ડાયાબીટીસ, એસિડિટી, ચામડીના રોગો દૂર કરવા સહિત લોહીની અશુદ્ધિ દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે આ ઔષધી..

તમે બધાએ તાંદળજીની શાકભાજી ખાધી હશે. જોકે તે ઔષધિની બાબતમાં પણ અવ્વલ સ્થાન ધરાવે છે. તેનો ઉપયોગ કરીને આપણે ઘણી બીમારીઓ દૂર કરી શકીએ છીએ. તેમાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જે કફ, પિત્ત, ઉધરસ, ડાયાબીટીસ જેવી બિમારીઓ દૂર કરી શકાય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને ઓક્સિડન્ટ તત્વો જોવા મળે છે. આવી સ્થિતિમાં આજે … Read more

ખાલી એક ગ્લાસ લીંબુ શરબત પીવાથી દૂર કરી શકાય છે આટલા બધા રોગો… જાણો તમે પણ..

આજના સમયમાં સમગ્ર દેશ કોરોના નામના વાયરસ સામે લડી રહ્યો છે. સમગ્ર દેશમાં આતંકનો માહોલ છે. હોસ્પિટલો માં સહેજ પણ જગ્યા નથી. આવામાં મોટાભાગના લોકો ઘરે બેસીને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવામાં નિષ્ણાતો દ્વારા ભોજનમાં વિટામિન સીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના લીધે લોકો વધુને વધુ લીંબુ શરબત … Read more

શું તમે માઇગ્રેન વિશે જાણો છો? જાણો તેની પાછળના કારણો અને તેનાથી રાહત મેળવવાના ઉપાય…

આજના સમયમાં માઇગ્રેનની સમસ્યા અનેકગણી વધી ગઈ છે. હવે તમે કહેશો કે માઇગ્રેન એટલે શું? તો તમને જણાવી દઈએ કે માઇગ્રેન ને સરળ ભાષામાં માથાનો દુઃખાવો કહે છે. માથાનો દુઃખાવો આજના સમયમાં એટલી હદે વધી ગયો છે કે દવાખાનામાં વધુ પડતાં માઇગ્રેન થી પીડિત લોકો આવી રહ્યા છે. જ્યારે માથાનો દુખાવો થાય છે ત્યારે સહજ … Read more

ગેસ, અપચો, કબજિયાત સહિત પાચન શક્તિ મજબૂત કરવા માટે કારગર છે આ ખાસ ગોળી, એક જ મિનિટમાં મળી જશે આરામ…

આજના આ વિશેષ લેખમાં અમે તમને જીરા ગોળી બનાવવાની રીત અને તેના ઉપાય લઈને આવ્યા છીએ, જે તમને ઘણી બીમારીઓ દૂર કરવા માટે કારગર સાબિત થઈ શકે છે. હા, તમે જીરા ગોળીનો ઉપયોગ કરીને અનેક બીમારીઓ દૂર કરી શકો છો. તો ચાલો આપણે તેને બનાવવાની રીતે જાણીએ. આ માટે સૌથી પહેલા એક પાત્ર લઈને ગેસ … Read more

મફતમાં મળી આવતી આ વસ્તુના રસનો ઉપયોગ કરીને કરો તમારી બધી બીમારીઓ દૂર, કોરો ના કાળમાં તો છે અમૃત સમાન…

તમે જાણતા જ હશો કે પ્રાચીન સમયથી ગીલોયનો ઉપયોગ કરવામાં આવે છે. હા, આર્યુવેદમાં તેને અમૃત સમાન ગણવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ તેનાથી થતા ફાયદાઓ છે. હા, તમે તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓને દૂર કરી શકો છો. પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ તેનો ઉપયોગ કરીને પોતાને સ્વસ્થ રાખતા હતા. ત્યારથી જ ગિલોયનું સ્થાન બીમારીઓ દૂર … Read more