દરરોજ એક વાટકી આ વસ્તુનું કરી લો સેવન, પેટના રોગો, સાંધાના દુખાવા, નબળાઈ સહિત 100થી વધારે રોગોથી મળશે રાહત. દોસ્તો આપણા ભારત દેશમાં નાસ્તામાં જો સૌથી વધારે કઈ વસ્તુ ખાવામાં આવતી હોય તો તે સફેદ મમરા છે. જે આપણું પેટ તો ભરે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે. જે તમને ઘણી […]
Tag: પેટના રોગો
શરીરના દુખાવા, ધાધર, ખરજવું, પેટના રોગો, શરદી-ઉધરસ સહિત ઘણા અગણિત રોગોનો ઈલાજ છે આ ખાસ વસ્તુનું તેલ, મળે છે 100% ટકા પરિણામ.
શરીરના દુખાવા, ધાધર, ખરજવું, પેટના રોગો, શરદી-ઉધરસ સહિત ઘણા અગણિત રોગોનો ઈલાજ છે આ ખાસ વસ્તુનું તેલ, મળે છે 100% ટકા પરિણામ. આપણા ભારત દેશમાં એવા ઘણા પ્રકારના તેલ મળી આવે છે, જેનો ઉપયોગ ભોજન બનાવવા, ત્વચાની સુંદરતા વધારવા, રોગોના ઉપચાર માટે કરવામાં આવે છે. જોકે આજે અમે તમને નિલગિરી તેલ વિશે માહિતી આપવા જઈ […]
ફક્ત પાંચ જ મિનિટમાં શરીરના દુખાવા, પેટના રોગો, હૃદયરોગ વગેરે થી મળી જશે રાહત, મોંઘી મોંઘી દવાઓ પાછળ નહીં કરવો પડે ખર્ચ.
ફક્ત પાંચ જ મિનિટમાં શરીરના દુખાવા, પેટના રોગો, હૃદયરોગ વગેરે થી મળી જશે રાહત, મોંઘી મોંઘી દવાઓ પાછળ નહીં કરવો પડે ખર્ચ. દોસ્તો આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી લઈ શકતા નથી. હકીકતમાં આખો દિવસ ઓફિસમાં બેઠાડું જીવન જીવવાને લીધે તેઓ સારી રીતે કાર્ય કરવા માટે પણ સક્ષમ બનતા નથી. જેનાથી તેઓ વિવિધ […]
પેટમાંથી કાયમ માટે દૂર થઈ જશે ગેસની સમસ્યા, જો આ 4 આદતોને આજથી જ છોડી દેશો.
મિત્રો અત્યારના સમયમાં વ્યક્તિઓ અનેક બીમારીઓથી પીડાતા હોય છે. આ ભાગદોડવાળી જિંદગીમાં વ્યક્તિઓને અનેક બીમારીઓ ઘર કરી ગઇ હોય છે. મિત્રો અત્યારના સમયમાં મોટાભાગની વ્યક્તિઓને ગેસ, એસીડીટી, કબજિયાત, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી અનેક પ્રકારની બીમારીઓ જોવા મળતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને ગેસ ને લગતી સમસ્યાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. […]
થાક, નબળાઈ, પેટના રોગો, હાઈ બીપી સહિત 50થી વધુ બીમારીઓ દૂર કરે છે સાબુદાણા, ફાયદા જાણીને તમે ઉપયોગ કર્યા વગર નહી રહી શકો
મિત્રો આજના આ લેખમાં અમે તમને વ્રત અને ઉપવાસ માં ખવાતા સાબુદાણા ના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો સાબુદાણા નો ફરાળી વાનગીઓ બનાવવા માટે ખુબ જ વધુ માત્રામાં ઉપયોગ થાય છે. મિત્રો ભારતમાં સાબુદાણાનું ઉત્પાદન મોટાભાગે તામિલનાડુમાં વધુ માત્રામાં થાય છે. મિત્રો સાબુદાણા માં મોટાભાગે કાર્બોદિત પદાર્થો રહેલા હોય છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા […]