આ સાત વાતનું રાખશો ધ્યાન તો જીવન પર નહીં થાય પેટના કોઈ પણ રોગ.

મિત્રો આયુર્વેદમાં કહેવાય છે કે દરેક રોગનું મૂળ પેટ છે. પેટ ખરાબ થાય એટલે તેના કારણે શરીરમાં બીમારીઓ આવે છે. ઘણા લોકો એવા હોય છે જેમને ખોરાકનું પાચન બરાબર થતું નથી અને તેઓ આખો દિવસ નબળાઈ અને થાક અનુભવે છે. આ સ્થિતિનું મુખ્ય કારણ પેટની સમસ્યા હોય છે. જો આ સ્થિતિ તમને પણ સતાવે છે … Read more

રોજ પીશો આ વસ્તુ તો ક્યારેય નહીં જવું પડે ડોક્ટર પાસે દર્દી બનીને, માથાની એડી થી લઈને પગની ચોંટી ની બીમારીઓનો થશે ઈલાજ.

મિત્રો સૂકા ધાણા નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. વાનગી નો સ્વાદ વધારતા આધાણા શરીરને નીરોગી બનાવી શકે છે. ઘરના રસોડામાં જે ધાણા રહેલા હોય છે તેનાથી શરીરને ઘણા બધા લાભ થાય છે. ધાણાના કારણે પેટની સમસ્યાઓ દૂર થાય છે. ધાણા નો ઉપયોગ કરવાથી પેશાબ સંબંધિત તકલીફો પણ દૂર થાય છે કારણ કે ધાણાને … Read more

સવારે આ પાણી પીવાનું રાખશો તો વધેલું વજન 15 જ દિવસમાં થઈ જશે ઓછું.

મિત્રો વજનને ફટાફટ ઘટાડવું હોય તો તેના માટે આજે એક સૌથી અસરકારક ઉપાય જણાવીએ. વજન ઘટાડવાના અનેક ઈલાજ વિશે તમે સાંભળ્યું હશે પરંતુ તેની અસર થતા સમય લાગે છે. પરંતુ આજે તમને જે ઈલાજ જણાવીએ તેને કરવાથી વજન ફટાફટ ઘટે છે. જો તમારે 15 જ દિવસમાં વજન ઘટાડવું હોય તો સવારે તમે આ વસ્તુ પી … Read more

એક મહિનામાં ઉતરી જશે સાત કિલો વજન, ફોલો કરો આ પ્લાન.

મિત્રો વધતા વચનની સમસ્યા મોટાભાગના લોકોને સતાવે છે. વજનને કંટ્રોલમાં કરવા માટે લોકો જીમમાં પણ જાય છે અને અલગ અલગ પ્રકારની ડાયટ પણ ફોલો કરે છે. પરંતુ તમારે જો આ બંનેમાંથી એક પણ કામ કર્યા વિના ઘરે બેઠા સરળતાથી વજન ઘટાડવું હોય તો તેનો રસ્તો આજે તમને દેખાડીએ. એક મહિનામાં સાત કિલો કે તેનાથી પણ … Read more

15 દિવસમાં કમર ઘટી જશે બે ઇંચ જેટલી, રોજ સવારે પી જેવી આ વસ્તુ.

મિત્રો અનિયમિત જીવનશૈલી ના કારણે જ્યારે વજન વધી જાય છે ત્યારે ખૂબ જ સમસ્યા થવા લાગે છે. વજન વધવાની શરૂઆત થાય એટલે સૌથી પહેલા પેટના ભાગે ચરબી વધે છે અને તેના કારણે કમર નું માપ વધી જાય છે. આવી સ્થિતિમાં શરીરનો આકાર બદલી જાય છે અને મનપસંદ કપડાં પણ પહેરી શકાતા નથી. જો તમને પણ … Read more

જિમમાં ગયા વિના પેટની વધેલી ચરબીને કરો દૂર, ત્રીસ જ દિવસમાં શરીર આવી જશે શેપમાં.

મિત્રો વજન કંટ્રોલમાં રહે તે ખૂબ જ જરૂરી હોય છે અને વજનની કંટ્રોલમાં રાખવા માટે નિયમિત વ્યાયામ તેમજ સંતુલિત આહાર લેવો જોઈએ. જો બેઠાડું જીવનશૈલી અને બિન આરોગ્યપ્રદ આહાર નું સેવન કરો છો તો વજન ઝડપથી વધી જાય છે. વજન સૌથી પહેલા પેટના ભાગ પર વધે છે. પેટ પર જામેલી ચરબીને દરેક વ્યક્તિ દૂર કરવા … Read more

તમને ખબર પણ નહીં પડે અને પથરી તૂટીને પેશાબ વાટે નીકળી જશે બહાર, આ ફળ છે જોરદાર જે પથરીનો કરશે ઈલાજ.

મિત્રો પથરીની સમસ્યા આજના સમયમાં ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. ખાણીપીણીના કારણે કિડનીમાં પથરી થઈ જતી હોય છે. પથરી ખૂબ જ પીડા કરાવતી સમસ્યા છે. પથરીનો દુખાવો અસહ્ય હોય છે. પથરી ને દૂર કરવા માટે દવા કરવી પડે છે અથવા તો જો પથરી મોટી હોય તો ઓપરેશન કરાવવાની ડોક્ટર સલાહ આપે છે. શરીરમાં જ્યારે … Read more

અઠવાડિયામાં 3 કિલો વજન ઓછું કરવું હોય તો આ મસાલાઓ સાથે કરી લો મિત્રતા, જાણો.

દોસ્તો આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે, જેનું સૌથી મોટું કારણ ખોટી ખાવાની આદતો અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે પરંતુ વધતું વજન અનેક રોગોને જન્મ આપી શકે છે, તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. વજન નિયંત્રણમાં રાખવા માટે મસાલાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હા, ભારતીય રસોડામાં ઘણા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે … Read more

આ એક શાકભાજી ખાઈ લેશો તો બ્લડ સુગર, બ્લડ પ્રેશર અને હ્રદય રોગ જેવી જટિલ બીમારીઓ 100 ફૂટ રહેશે દુર.

દોસ્તો મૂળા એક એવી શાકભાજી છે, જેનો સ્વાદ થોડો કડવો હોય છે, તેથી મોટાભાગના લોકો તેનું સેવન કરવાનું પસંદ કરતા નથી પરંતુ શું તમે જાણો છો કે મૂળાના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. હા, મૂળા પોષક તત્વોથી ભરપૂર હોય છે. મૂળાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. મૂળામાં પ્રોટીન, વિટામીન-એ, … Read more

જો આ વસ્તુના લાડવા બનાવીને ખાઈ લેશો તો આજીવન ડાયાબિટીસ થી રહેશો દૂર.

દોસ્તો સામાન્ય રીતે આદુને સૂકવીને સૂંઠ બનાવવામાં આવે છે. જેના સેવનથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. સૂંઠ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. સૂંઠનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. કારણ કે સૂંઠમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, સોડિયમ, વિટામિન એ, વિટામિન સી, ઝિંક, ફોલેટ એસિડ, ફેટી એસિડ જેવા ગુણો … Read more