ભોજન કર્યા બાદ આ વસ્તુની ખાઈ લો એક ચમચી, તો કેટલીય સમસ્યાઓ થઇ જશે કાયમ માટે છૂમંતર, જાણો આ વસ્તુ વિશે.

સામાન્ય રીતે મોટાભાગના ભારતીય ઘરોથી લઈને હોટલ સુધી દરેક જગ્યાએ ભોજન કર્યા બાદ વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળી મોઢાના ફ્રેશનર તરીકે ઓળખવામાં આવે છે. જે સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને કોઈપણ વ્યક્તિ પસંદ કરી શકે છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે વરિયાળી સ્વાસ્થયની દ્વષ્ટિએ પણ કોઈથી ઓછી નથી. … Read more

વ્રત દરમિયાન ખાવામાં આવતું સિંધવ મીઠું આટલા બધા નુસખામાં છે ખૂબ જ ઉપયોગી, ફાયદા જાણીને તમે પણ ઉપયોગ કરવા લાગશો.

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ વ્રત કે પછી ઉપવાસ કરે છે ત્યારે તેઓ ભોજનમાં સિંધવ મીઠું નો ઉપયોગ કરતા હોય છે. આ સાથે ઘણા લોકો તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓ પણ દૂર કરતા હોય છે પંરતુ શું તમે સિંધવ મિથુન બીજા ઘણા નુસખા માટે ઉપયોગ કરી શકાય છે, તેના વિશે જાણો છો? જો ના તો … Read more

સતત 30 દિવસ સુધી લઈ લો આ ખાસ કેપ્સ્યુલ, શરીર માંથી બધા જ રોગો થઇ જશે છૂમંતર.

આજના આધુનિક સમયમાં મોટાભાગના બધા જ લોકો કોઈકના કોઈક રોગનો શિકાર બની ગયા છે. જો જોવામાં આવે તો આજનું બેઠાળુ જીવન અને ખોટી જીવનશૈલી રોગોનું કારણ બને છે. આવી સ્થિતિમાં આજે અને તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે શરીરના પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો પહોંચાડી તમને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. તમને જણાવી … Read more

બજારમાં એકદમ સસ્તા ભાવે મળી આવતી આ શાકભાજી નું સેવન કરશો તો ઘણા રોગો આપમેળે થઇ જશે દૂર.

સામાન્ય રીતે સમગ્ર ભારત દેશમાં ગુવાર નો ઉપયોગ કરવામાં આવે છે. જેને ગુવારફળી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ઉનાળામાં ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવે છે અને તેની શીંગો નો ઉપયોગ શાકભાજી બનાવવા માટે થાય છે. હકીકતમાં ગુવાર બળદ, ગાય અને ભેંસ જેવા પ્રાણીઓનો ખોરાક છે. જોકે તેની શાકભાજી ખાવાથી પણ વ્યક્તિને લાભ થઇ શકે છે. … Read more

હવે માથાનો દુઃખાવો શરુ થતાની સાથે જ કરો આ ઘરેલુ ઉપચાર, એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર મળશે તરત જ રાહત.

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને માથાના દુખાવાની સમસ્યા ગમતી નથી. જ્યારે વ્યક્તિને માથાનો દુઃખાવો શરૂ થાય છે ત્યારે તેનો આખો દિવસ બરબાદ થઈ જાય છે. આ સમસ્યાથી પીડિત વ્યક્તિ ના તો યોગ્ય રીતે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ના સરખી રીતે ઊંઘી શકે છે. જોકે ઘણી વખત તો માથાનો દુઃખાવો એટલી હદે વધી જાય … Read more

આ રીતે જાણી લો બજારમાંથી લાવેલા ચોખા અસલી છે કે નકલી? ક્યાંક તમે તો નથી ખાતાને પ્લાસ્ટિકના ચોખા.

સામાન્ય રીતે આજકાલ દરેક વસ્તુની કોપી કરવામાં આવી રહી છે. જેમાંથી કેટલીક વસ્તુઓ તો એવી છે કે જેની કોપી કરીને લોકો ઘણા પૈસા કમાઈ લેતા હોય છે. વળી તેનાથી લોકોને ખબર પણ પડતી નથી કે વસ્તુ અસલી છે કે નકલી? આવી જ એક વસ્તુ ચોખા છે. તમને જાણીને આશ્ચર્ય કે આ બનાવટી ચોખા ચાઇના માંથી … Read more

મફતમાં મળી આવતી આ વસ્તુ કરે છે લાખો રૂપિયાની દવા બરાબર કામ, શરીર બની જશે એકદમ નિરોગી.

આજના આ વિશેષ લેખમાં અમે તમને એક એવી ચીજ વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી ઘણી સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. જો તમે આ વસ્તુનો દરરોજ દૂધ સાથે સેવન કરો છો તો તમારા શરીરમાં આળસ, નબળાઈ વગેરે જેવી ચીજ વસ્તુઓ … Read more

ફક્ત એક મહિના સુધી દવા વગર કરી જુવો આ ઉપાય, આપમેળે પેશાબ વાટે બહાર આવી જશે પથરી, ઓપરેશન કરાવવાની નહીં પડે જરૂર.

આજના સમયમાં ખરાબ પાણી પીવાને લીધે વ્યક્તિ ઘણા રોગોનો શિકાર બની ગયો છે, જેમાં પથરીની સમસ્યા વ્યક્તિને ખુબ હેરાન કરે છે. જ્યારે વ્યક્તિ પથરીનો શિકાર બની જાય છે ત્યારે તેના પેશાબના ઉપરના ભાગમાં ખૂબ જ દુઃખાવો થાય છે. જોકે જો પથરી નાની હોય તો તે પેશાબ વાટે બહાર નીકળી શકે છે અને જો પથરી મોટી … Read more

આખી જિંદગી સ્વસ્થ રહેવા માટે કરો આ ખાસ દાણાનું સેવન, સાંધા અને ઘૂંટણના દુખાવા થઈ જશે દૂર..

પ્રાચીન સમયથી મેથીનો ઉપયોગ ઘણી બીમારીઓ દૂર કરવા માટે થાય છે. મેથીમાં એવા ઘણા ઔષધીય ગુણધર્મો મળી આવે છે, જેનાથી મસમોટી અને ઘાતક બીમારીઓ પણ આસાનીથી દૂર કરી શકાય છે. મેથીનો ઉપયોગ તમે વિવિધ રીતે કરી શકો છો. કેટલાક લોકો તેની ભાજી બનાવીને ખાય છે તો અમુક લોકો તેને પાણીમાં પલાળીને ખાવાનું પસંદ કરતા હોય … Read more

કુદરતી રીતે મળી આવતા આ નાનકડા દાણા કબજિયાત, સાંધાનો દુઃખાવો જેવી સમસ્યાનો થઇ જશે ખાત્મો, જીવનભર સુધી નહીં થાય કોઈ રોગ.

સામાન્ય રીતે આપણા ઘરોમાં રાજગરાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેનો ઉપયોગ કરવાથી બ્રેડ, શીરો, લાડુ જેવી ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે. જોકે અમે તમને કહીએ કે રાજગરો ભોજનની સાથે સાથે સ્વાસ્થ્ય ની દ્વષ્ટિએ પણ કોઈ દવા કરતા ઓછો નથી. તેનાથી તમે ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. તેનાથી થતા લાભ વિશે આર્યુવેદમાં વિગતવાર … Read more