ખાલી 1 જ રૂપિયામાં ગમે તેવો જિદ્દી કફ ફેંકી કાઢો બહાર. એ પણ તમારા ઘર ની જ ઔષધ થી.

મિત્રો આજે તમને આ લેખમાં ગળામાં થયેલા કફને દૂર કરવાના ઘરેલું ઉપચારો વિશે જણાવીશું. અત્યારે બે ઋતુ હોવાથી એટલે કે ઠંડી અને ગરમી બન્ને હોવાથી શરીર માટે ખુબજ નુકસાન કારક સાબિત થાય છે. મિત્રો કોરોનાથી બચવા માટે ગળામાં કફ ક્યારેય ન થવા દેવો જોઈએ. કફ થવાને કારણે તે ફેફસામાં જમા થાય છે. જ્યારે આ કફ … Read more

આટલી વાતોનું ધ્યાન રાખશો તો ક્યારેય નહીં આવે હૃદયરોગનો હુમલો. 100 ટકા અસરકારક માહિતી.

મિત્રો હાલના સમયમાં વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા જાય છે, ખરાબ રહેણીકરણી અને અનિયમિત ખોરાકના લીધી અને સાથે જ ભાગદોડવાળી જિંદગી થી હાલના સમયમાં વ્યક્તિ અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે. આ બધી જ બીમારીઓ માં હૃદયને લગતી કેટલીક, બીમારીઓ હાલના સમયમાં વ્યક્તિ ખૂબ જ પરેશાન કરી રહી છે મિત્રો આજના આ લેખમાં અમે તમને … Read more

જો આ રીતે કરશો ગોળનું સેવન તો દૂર થશે આટલી બધી ગંભીર બીમારીઓ.

મિત્રો આજે આપણે ગોળ ના આયુર્વેદિક ફાયદાઓ વિશે જાણીશું ગોળને એક નેચરલ સ્વીટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આજ નુ ખાન-પાન એટલું અયોગ્ય છે કે બીમારી આપણા શરીરને ઘર બનાવી લે છે આજનો યુવાન આનો શિકાર છે તે થોડા પરિશ્રમ પછી થાકી જાય છે તો એવા જ થાકને દૂર કરવા માટે આ ગોળ એક અમૂલ્ય … Read more

આટલી બધી ગંભીર બીમારીઓનો અક્સીર ઈલાજ છે આ કોળાનો રસ.

મિત્રો સામાન્ય રીતે બધા લોકો કોળા નો ઉપયોગ શાક બનાવવા માટે કરતા હોય છે. પરંતુ શાક કરતાં પણ કોળાનો રસ એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો કોળાનો રસ આપણા શરીરને અંદરથી ખૂબ જ મજબૂત બનાવે છે અને આ રસનું સેવન કરવાથી તેની રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થાય છે. આ રસને નિયમિત … Read more

આ 3 શક્તિશાળી દાળને આ રીતે ખાશો તો આટલી બીમારીઓ ક્યારેય આવશે જ નહીં.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એવી અગત્યની 3 દાળ વિશે વાત કરીશું જેનું આયુર્વેદમાં ઉલ્લેખ છે મિત્રો આ ત્રણ દાળ ખૂબ જ શક્તિશાળી છે અને સ્વાસ્થ્યને લગતી ખૂબ જ ફાયદાકારક છે મિત્રો તમને શરીરમાં દુખાવો રહેતો હોય, હાથ પગમાં દુખાવો રહેતો હોય સાથે જ તમારા શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો અભાવ હોય તો, આ ત્રણ … Read more

બીમારીથી દૂર રહેવું હોય તો આજે જ અપનાવી લો આ એક નિયમ ને બની જાઓ તંદુરસ્ત.

મિત્રો આપણે આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો તેના માટે આપણે તેની કાળજી રાખવી જોઈએ. અને સાથે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરવામાં આવે તો આપણે આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત અને નિરોગી બનાવી શકીએ છીએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરગથ્થુ ઉપાય જણાવીશું જેનાથી કોઈપણ જાતની તમને બિમારી … Read more

શું તમને અશક્તિ અને નબળાઇ છે ? તો કરો આ ઉપાય….

આજના જમાના માં લોકો બહાર નું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે.જે ભેળસેર વાળું અને વાસી હોય છે. તેમાં વધારે મસાલા નો ટેસ્ટ હોવાને કારણે તમારા શરીર ની તંદુરસ્તી બગાડે છે.વધતી ઉંમર , બેઠાડું જીવન અને એલોપથી દવાને કારણે અશક્તિ અને નબળાઇ આવે છે. અશક્તિ અને નબળાઈ ના લક્ષણો:- ◆ શરીર માં અશક્તિ ના કારણે … Read more

કેરી ખાધા પછી ક્યારેય ના ખાતા આ 5 વસ્તુઓ. નહીંતો બની શકો છો ગંભીર બીમારીના ભોગ.

મિત્રો ઉનાળાનો ધોમ ધખતો તડકો હોય અને તેમાં આપણે સૌને પ્રિય એવી કેરી ખૂબ ખાતા હોઇએ પણ થોડું તમેં પણ જાણીલો કેરી વિશે. આજે આપણે આ લેખમાં કેરી વિશે વાત કરવાની છે મિત્રો કેરી કઈ રીતે ખાવી, કોની સાથે ખાવી, કઈ વસ્તુ સાથે ખાવી, તેવી ઘણી બધી આપણે આરોગ્યપ્રદ વાત કરીશું. મિત્રો આપણે કેરી ખાઇએ … Read more

શું તમે બગલના વાળથી પરેશાન છો? તો અપનાવો આ સરળ ઉપાય.

દરેક લોકોમાં જોવા મળતા અનિયમિત વાળથી પરેશાન હોય છે જેમાં શરીર ના રક્ષણ માટે દરેક જગ્યાએ વાળ જોવા મળે છે જે કોઈ પણ રીતે ફાયદાકારક હોય છે.અંડરઆર્મ્સ ના વાળ દેખાવમાં જ નહીં પરંતુ શરીરની ચોખ્યાઈ માટે પણ જરૂરી છે. આવા વાળ ને ક્રીમ,વેક્સ,રેઝર વગેરે દ્વારા દૂર કરી શકાય છે પરંતુ થોડા સમય બાદ ફરીથી જોવા … Read more

કોરોન પછી થયેલી કમજોરી, શરીરના દુખાવા જેવી સમસ્યાઓ એક ઝાટકે કરો દૂર. પહેલી 5 મિનિટમાં જ ફરક લાગશે.

મિત્રો હાલના સમયમાં કોરોના મહામારી એ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે મિત્રો દુનિયામાં અનેક લોકો કોરોના ના ભોગ બન્યા છે. અને સાથે સાથે અનેક લોકો કોરોના માંથી સાજા થઇને બહાર નીકળે છે. તો મિત્રો તમે પણ કોરોના નો શિકાર બન્યા છો અને તેમાંથી સાજા થઇને બહાર આવ્યા છો, તો અને તમને શરીરમાં કમજોરી જણાઈ … Read more