હાડકાને એકદમ મજબૂત બનાવવા માટે કારગર છે આ ખાસ વનસ્પતિનું પાન, આવી રીતે ઉપાય કરશો તો મળશે 100% પરિણામ….

સામાન્ય રીતે આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે હાડકા ખૂબ જ જરૂરી છે. હાડકા વગર શરીરની કલ્પના કરવી ખૂબ જ અઘરી છે. કારણ કે હાડકા મજબૂત હશે તો શરીરને અનેક સમસ્યાનો સામનો કરવા માટે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. તમે જાણતા હશો કે શરીરની મજબૂતાઇ માટે હાડકા જરૂરી છે અને હાડકાને મજબૂત કરવા … Read more

શરીરના કોઈપણ હિસ્સામાં દુખતું હોય તો હવે ડોક્ટર પાસે જવાની જરૂર નથી, આ ખાસ રીતે ચૂર્ણ ઘરે જ બનાવીને કરો માલિશ, મળી જશે 100% રાહત…

સામાન્ય રીતે આજે દરેક વ્યક્તિના શરીરના દુખાવાને લઈને પીડાઈ રહ્યો છે. જેના માટે તે દરરોજ અવનવા ઉપાય પણ કરતો રહે છે પણ તેનાથી કોઈ વધારે ફરક પડતો નથી. આ સાથે ઘણા લોકો આ દુખાવાને અવગણતા હોય છે, જે પાછળથી મોટી બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે. જે ઘાતક પણ હોઈ શકે છે. આવામાં તમારે તેનો … Read more

જો તમે રસોડામાં રહેલી આ વસ્તુનો રસ પી લીધો હતો સમજો 90% બીમારીઓ થઈ ગઈ દૂર, પેટ સાથે જોડાયેલ સમસ્યાઓમાં તો રામબાણ…

સામાન્ય રીતે ડુંગળીનો ઉપયોગ ઘણા ઘરોમાં કરવામાં આવે છે. તે સ્વાદની દ્વષ્ટિએ ખૂબ જ લાજવાબ છે. ઘણા લોકો તો એવા છે કે જેઓ ડુંગળી વિના ખાવાનું પસંદ કરી શકતા નથી. જોકે તમને જણાવી દઈએ કે ડુંગળી સ્વાદની સાથે સાથે અનેક સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે પણ કામ કરે છે. જો તમે તેનો ઉપયોગ દરરોજ કરો … Read more

કોઈપણ દવા કરતા વધારે શક્તિશાળી છે આ ખાસ પાન, શરદી, ઉધરસ, સાંધાના દુઃખાવા, સંધિવામાં મળી જશે રાહત…

આર્યુવેદમાં આંકડાના છોડને અલગ સ્થાન આપવામાં આવ્યું છે, હા તેનો ઉપયોગ કરીને તમે ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓના કાયમી ઇલાજ કરી શકો છો. આ સાથે તમને જણાવી દઈએ કે તેનો ઉપયોગ કરીને ઘણી દવાઓ પણ બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને આંકડાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમારા … Read more

ચામડીના બધા જ રોગો દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર, એક વખત કરી લેશો તો ધાધર, ખંજવાળ જેવી સમસ્યાઓ થઇ જશે છૂમંતર….

આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે પણ કેટલીક એવી સમસ્યાઓ છે, જે વ્યક્તિને ઘેરી લેતી હોય છે અને પછી તે દૂર થવાનું નામ લેતી નથી. આવી જ એક સમસ્યા ચામડીના રોગ છે, જે વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દે છે. કારણ કે એવા ઘણા રોગ છે, જેનાથી રાહત મેળવવી ખૂબ જ કઠિન છે અને ડોક્ટરની … Read more

કિડનીને હંમેશા સ્વસ્થ રાખવા માટે દિવસ દરમિયાન પીવું જોઈએ આટલું પાણી, આટલા બધા રોગો થઇ જશે દૂર…

સામાન્ય રીતે કિડનીને સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે દિવસ દરમિયાન આવશ્યકતા અનુસાર પાણી પીવું જોઈએ. કારણ કે પાણીની ઓછી માત્રા પીવાથી વ્યક્તિ ઘણા રોગોનો શિકાર બની જાય છે, જેનો તે વિચાર પણ કરી શકતો નથી. આનાથી વિપરીત જો તમે દિવસ દરમિયાન વધુ પાણી પીવો છો તો તમને કોઈપણ રોગ થઈ શકતો નથી. આવી સ્થિતિમાં … Read more

આ એક ફળ ખાઈ લેશો તો મોટાભાગની બીમારીઓનો થઇ જશો ખાત્મો, શરીર બની જશે એકદમ ફ્રેશ, ભવિષ્યમાં પણ નહીં થાય કોઈ રોગ…

સામાન્ય રીતે આર્યુવેદમાં દરેક બીમારીમાં ઈલાજ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. તમે તેનો ઉપયોગ કરીને ગંભીરમાં ગંભીર બીમારીઓ પણ દૂર કરી શકો છો. વળી તેની કોઈ આડઅસર પણ થતી નથી. આજ કારણ છે કે લોકો ડોક્ટરની મેડિસનનો ઉપયોગ કરતા પહેલા આર્યુવેદ સારવાર કરવાનું પસંદ કરે છે. જોકે હમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે આર્યુવેદમાં વર્ણવેલ ઉપાય … Read more

દુનિયાની જટિલમાં જટિલ બીમારીઓને દુર કરવાની શક્તિ ધરાવે છે આ ખાસ ઔષધિ, શરદી, ફેફસાના રોગો, શ્વાસની સમસ્યા તો 99% થઈ જશે દૂર….

તમે જાણતા હશો કે આર્યુવેદમાં એવી ઘણી વસ્તુઓ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યા દૂર કરી શકો છો. આવી જ એક વસ્તુ જેઠીમધ છે. હા, જેઠીમધ નો ઉપયોગ કરીને આપણે ઘણી બીમારીઓથી રાહત મેળવી શકીએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે જેઠીમધ ને મૂળિયાં સાથે કાઢી નાંખવાથી … Read more

સાંધા અને ઘૂંટણના દુખાવા થવા પર લાખો રૂપિયાનો ઓપરેશન કરાવવાનો ખર્ચ બચાવી શકે છે આ ખાસ વસ્તુ, વા-સંધિવા તો જડથી દુર થઇ જશે…

આર્યુવેદમાં એવી ઘણી ઔષધિઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓને ડોકટર પાસે ગયા વિના દૂર કરી શકો છો. તમે વેરાન રસ્તાઓ પર બાવળના ઝાડ તો જોયા જ હશે, જેને આપણે નકામો ગણીએ છીએ, જોકે તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સમસ્યા દૂર કરી શકીએ છીએ. હકીકતમાં … Read more

ફક્ત 10 દિવસ સુધી પાણીમાં આ ખાસ વસ્તુ ઉમેરીને બનાવી લો તેનો ઉકાળો, પછી કરી નાખો ભલભલી બીમારીઓ દૂર, ક્યારેક નહી આવે હાર્ટ એટેક..

તમે બધા જ લોકો અર્જુનની છાલથી સારી રીતે માહિતગાર હશો, તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે. તે એક ઔષધિ તરીકે વર્તે છે, જે ઘણી બીમારીઓ દૂર કરવા માટે વપરાય છે. આ સાથે તેનો ઉપયોગ કરીને ઘણા જટિલ રોગો પણ દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને તેનો … Read more