સ્નાન કરતી વખતે કયા અંગને સૌથી પહેલા પાણી રેડીને સાફ કરવો જોઈએ? જાણો સ્નાન સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો.

સામાન્ય રીતે દરેક વ્યક્તિના દૈનિક કાર્યોમાં સ્નાન શામેલ છે. વર્ષોથી આ નિયમોનું પાલન કરવામાં આવે છે. સ્નાન કરવાથી વ્યક્તિ એકદમ શુદ્ધ બની જાય છે અને તેને કોઈ બીમારીનો પણ સામનો કરવો પડતો નથી. આ સાથે સ્નાન કરવાથી વ્યક્તિને માનસિક રીતે પણ શાંતિ મળે છે. આ સાથે કીટાણુઓ અને ખરાબ બેકટેરિયાનો પણ નાશ થાય છે. હવે … Read more

1 મહિના સુધી સતત પીધું આ વસ્તુનું પાણી, પછી શરીરમાં થયા એવા ફેરફાર કે જાણીને લોકો પણ ચોંકી ગયા, તમારે અવશ્ય અપનાવવો જોઈએ આ ઉપાય.

આજ સુધી તમે મેથીના ખાવાના ફાયદાઓ વિશે જાણ્યું હશે, તે સ્વાદમાં ભલે કડવી હોય પંરતુ તેમાં ઘણી બીમારીઓ દૂર કરવાની શક્તિ હોય છે. મેથીમાં એન્ટી તત્વો હોય છે, જેનાથી શરીરમાં આવશ્યક પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. … Read more

સવારે ખાલી પેટ પાણી પીતા હોય તો પહેલા વાંચી લેજો આ ખબર. નિષ્ણાત લોકોએ કર્યો ખુલાસો.

આપણા જીવનમાં પાણીનું મહત્વ કેટલું છે તે કોઈને કહેવાની જરૂર નથી. પાણીમાં એવા ઘટકો મળી આવે છે, જે શરીરને યોગ્ય રીતે ચાલવામાં મદદ કરે છે. આ સાથે એ વાત પણ સાચી છે પાણી વગર જીવન ટકાવી રાખવું શક્ય નથી. આપણે બધા જ લોકો દિવસ દરમિયાન પાણીનો ઉપયોગ કરીએ છીએ. જો ડોક્ટરની વાત માની લેવામાં આવે … Read more

આ વસ્તુનું યોગ્ય સમયે ચપટીભર કરી લેશો તો પાણીની જેમ પીગળી જશે બધી જ ચરબી, ખાલી તેનો ઉપયોગ કરવાની રીત જાણી લો.

આજના સમયમાં ખોટા ખાનપાન અને બેઠાળી જીવનશૈલીને લીધે લોકો અનેક બિમારીઓનો શિકાર બની ગયા છે. તમે ધ્યાન આપ્યું હોય તો લોકો આખો દિવસ બેસીને કામ કરે છે અને રાતે આવીને જલદી થાકના લીધે સૂઈ જાય છે અને બીજા દિવસે દરરોજની જેમ ઓફિસમાં જતા રહે છે. જેના લીધે તેઓને બીજી ઘણી સમસ્યાઓ તો થાય છે પણ … Read more

હાર્ટ એટેકની સમસ્યા કાયમી દૂર કરવાની અસરકારક ઔષધી, એકવખત ખાઈ લેશો તો સમજો ઘણા રોગો થઇ ગયા દૂર.

આજના સમયમાં વધુ પડતા તણાવ અને ખોટા આહારને લીધે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે તમારા શરીરમાં લોહી જાડું થવાની સમસ્યા થાય છે ત્યારે તેની સીધી અસર તમારા હૃદય પર થાય છે. આ સમસ્યાને લીધે વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેનાથી વ્યક્તિને ઘણી વખત જીવને પણ ખતરો થઇ શકે છે. જ્યારે આપણને … Read more

100 કરતા પણ વધારે બીમારીઓનો ખાત્મો કરવાની તાકાત ધરાવે છે આ ધરતી પરની સંજીવની.

આજના આ વિશેષ લેખમાં અમે તમને સરગવાનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સરગવો એક એવી ઔષધિ છે, જેની દરેક વાસ્તુ એટલે કે ફળ, ફૂલ, શીંગો, પાન, છોડની છાલ વગેરે ખૂબ જ રામબાણ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માત્રથી તમે ઘણી બીમારીઓનો ખાત્મો કરી શકો છો. તેમાં કેળા, દૂધ, દહીં જેવી … Read more

માત્ર ચાર દિવસ માટે ઘરે બનાવેલા પાવડરને દૂધમાં મિક્સ કરીને પી લો, આખી જિંદગી નહીં થાય હાડકા સાથે જોડાયેલ સમસ્યાઓ.

આજના આધુનિક સમયમાં નબળા આહાર અને ખોટી જીવનશૈલીને લીધે લોકો અનેક રોગોનો બીમાર બન્યા છે. આ સાથે બેઠાળુ જીવન જીવવાને લીધે વ્યક્તિના હાડકા પણ નબળા બની રહ્યા છે. આ સાથે વ્યક્તિ ઉંમર પહેલાં હાડકા નબળા પડી જવા, સાંધાનો દુઃખાવો વગેરેનો સામનો કરતો હોય છે. જોકે પહેલાના સમયની વાત કરીએ તો લોકો ઘણા વર્ષ સુધી જીવતા … Read more

50ની ઉંમરે 20 વર્ષ જેવા જુવાન દેખાશો, ખાલી આવી રીતે કરવો પડશે આ વસ્તુનો ઉપયોગ.

આજના આ લેખમાં અમે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી ઘણી બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. જોકે આ વસ્તુ મહિલાઓ માટે તો રામબાણ માનવામાં આવે છે. તેમાં પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ મળી આવે છે અને ઘણી બિમારીઓ દૂર કરવાની શકિત ધરાવે છે. તો ચાલો આપણે આ ખાસ … Read more

ધરતી પરની આ જડીબુટ્ટી ફક્ત એક અઠવાડીયામાં દૂર કરી દે છે પેટમાં જમા થઈ ગયેલા ચરબીના થર.

આજે અમે તમને આ લેખમાં ચિયાના બીજ એટલે કે તકમારિયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે સફેદ અને કાળા રંગના હોય છે. તેની અંદર સુગર ફેટ, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો મળી આવે છે. જે પેટની ચરબી ઓછું કરવાની સાથે સાથે બ્લડ સુગર લેવલ પણ ઓછું કરવા માટે કામ કરે છે. વળી તેનાથી કોઈ … Read more

ખરતા વાળની અને ટાલ પડવાની સમસ્યાને કહી દો ગુડબાય, હવે આ રસનો ઉપયોગ કરીને મળશે વાળની બધી જ સમસ્યાઓનું નિરાકરણ.

આજના સમયમાં વાળ ખરવાની સમસ્યાથી સ્ત્રીઓની સાથે સાથે પુરુષો પણ સામનો કરી રહ્યા છે. હકીકતમાં જ્યારે વાળ ખરવા લાગે છે ત્યારે માથામાં ધીમે ધીમે ટાલ પડવાની સમસ્યા ઉભી થાય છે. જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગી શકે છે. જેના લીધે વ્યક્તિને શરમનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જો તમે પણ વાળ સાથે જોડાયેલ … Read more