તમારા ઘરમાં રહેલું આ પીણું 100થી પણ વધારે રોગોને કરે છે દૂર, ખાલી જાણી લો ઉપયોગ કરવાની રીત

લીંબુ એક પ્રકારનું સ્વાદિષ્ટ ફળ છે. જેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા અને શરબત બનાવવા માટે કરવામાં આવતો હોય છે. લીંબુ વિટામિન સીનો પણ ખૂબ જ સારો સ્ત્રોત હોય છે, જેનો સ્વાદ એકદમ ખટાશ યુક્ત હોય શકે છે. લીંબુ પાણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીંબુની તાસીર ઠંડી હોય છે, જેનો … Read more

રાતે નાકમાં નાખીને સૂઈ જાવ આ તેલ, સવાર સુધીમાં દૂર થઈ જશે આટલા રોગો.

દોસ્તો સરસવ ના તેલ ને નાકમાં નાખવાથી ઘણા બધા ફાયદા થાય છે. સરસો એક પ્રકારનો છોડ છે, જેનાં બીજ માંથી સરસવનું તેલ કાઢવામાં આવે છે. આ તેલનો ઉપયોગ ઘણી પ્રકારની વાનગીઓ બનાવવા માટે પણ કરી શકાય છે. સરસવનું તેલ ઘણા બધા પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે, જે ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે સાથે … Read more

દરેક પુરુષ કરી લે આ ચૂર્ણનું ચપટીભરીને સેવન, મૃત્યુ સુધી નહીં બને કોઈ રોગનો શિકાર.

પુરુષો માટે હિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. હિંગ નો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય ઘરોમાં મસાલા તરીકે કરવામાં આવતો હોય છે. જોકે હિંગ તમારા સ્વાસ્થ્ય માટે પણ દવાની જેમ કામ કરે છે. આયુર્વેદ પ્રમાણે હીંગનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓ ના ખતરાથી પોતાનો બચાવ કરી શકો છો. હીંગનો ઉપયોગ ખાસ કરીને પુરુષો માટે ખૂબ ફાયદાકારક … Read more

લાખો રૂપિયાની દવાને પણ ટક્કર આપે છે આ વસ્તુ, આ 6 રોગોને તો ચપટી વગાડતા કરી દે છે દૂર.

દોસ્તો મસૂર એક ગુણકારી તેમ જ લાભકારી દાળ છે. જે ખાવામાં તે સ્વાદિષ્ટ હોય જ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. મસૂરની દાળ માં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તેની તાસીર ગરમ હોય છે. આ સાથે ભારતના લગભગ તમામ સ્થાનો પર મસૂરની દાળ ની ખેતી કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે મસૂરની … Read more

દરરોજ સવારે 10 દિવસ સુધી ખાઈ લો આ વસ્તુના બે દાણા, કાયમ માટે દૂર થઈ જશે આટલી બધી બીમારીઓ.

દોસ્તો પુરુષો માટે કાચું લસણ ખાવાથી ઘણા લાભ થાય છે. લસણનો ઉપયોગ ઘણા પ્રકારના ભોજન બનાવવા માટે કરવામાં આવે છે. જો કે લસણમાં ઘણા બધા પોષક તત્વો પણ મળી આવે છે. લસણ નું સેવન કરવાથી પુરુષોને વધારે લાભ થાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સવારની પહોરમાં ભૂખ્યા પેટે લસણનું સેવન કરવાથી થતા … Read more

એકસાથે આટલી બીમારીઓનો ખાત્મો કરે છે આ વસ્તુ, ખાવા માત્રથી દૂર થાય છે ગંભીર સમસ્યાઓ.

દોસ્તો નાગકેસર એક પ્રકારનો છોડ હોય છે. જેના પાન લાલ અને ચમકદાર રંગના હોય છે. જોકે કેટલાક કિસ્સાઓમાં તે સફેદ અથવા પીળા પણ હોઈ શકે છે. નાગકેસર ના ફૂલ અંદરથી કેસરી રંગના હોય છે. જો કે તમે તેનો નાગકેસરનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. આપણા આયુર્વેદમાં નાગકેસરનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે … Read more

એકદમ મફત મળી આવતી વસ્તુનો ઉપયોગથી દૂર થશે અઢળક બીમારીઓ, મળશે કાયમી ધોરણે રાહત.

દોસ્તો શતાવરીની તાસીર ઠંડી હોય છે, જેનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. આયુર્વેદમાં પણ શતાવરીના ઘણા ઔષધીય ગુણધર્મો વિશે વાત કરવામાં આવી છે. જેની મદદથી તમે વિભિન્ન પ્રકારની બીમારીઓ નો ઈલાજ મેળવી શકો છો. પુરુષો માટે શતાવરીનો ઉપયોગ કરવો અત્યંત ગુણકારી હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પુરુષો … Read more

વર્ષ દરમિયાન આ તેલનો ઉપયોગ કરશો તો ક્યારેય નહીં પડો બીમાર, જાણો તમે પણ..

દોસ્ત સૂરજમુખીના ફૂલ માં ઔષધીય ગુણો મળી આવતા હોવાને કારણે તેનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવા માટે થાય છે અને તેની તાસીર ઠંડી હોય છે. જેનો ઉપયોગ તમે ઉનાળાની ઋતુમાં કરી શકો છો. આ સાથે ઘણા લોકો સૂરજમુખીની તેલ બનાવીને તેનો ઉપયોગ કરતા હોય છે. સૂરજમુખીનું તેલ ઘણી શારીરિક બીમારીઓ દૂર કરીને તમને મજબૂત બનાવવાનું કામ … Read more

આ વસ્તુને પલાળીને ખાઈ લેશો તો વર્ષો જૂની બીમારીઓ દૂર ભાગશે, આયુર્વેદમાં માનવામાં આવે છે અમૃત સમાન.

દોસ્તો કાજુ પલાળીને ખાવામાં આવે તો ઘણા લાભ થઈ શકે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, ઝિન્ક જેવાં પોષક તત્વો મળી આવે છે. જે પૈકી આયરન આપણી કોશિકાઓમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જેનાથી એનિમિયાની સમસ્યાથી બચી શકાય છે. જ્યારે મેગ્નેશિયમ શરીરના હાડકા અને વધતી ઉંમરની શરીર પર થતી અસરને ઓછી કરે છે અને … Read more

આ વસ્તુ ખાવાથી થતા ફાયદાઓ જાણીને તમે પણ ઉપયોગ કર્યા વગર નહિ રહી શકો, જાણો એક ક્લિક પર…

દોસ્તો કાકડીમાં વિટામીન એ બી સી, કોપર, ઇલેક્ટ્રોલાઇટ, ફોલિક એસિડ, કાયાસિન ફાઇબર, ઇલેક્ટ્રો લાઈટ જેવા પોષક તત્વ મળી આવે છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવવા નું કામ કરે છે. આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને કાકડીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી મળી આવે છે જે આપણને … Read more