લાંબા સમય સુધી પેશાબને રોકી રાખતા લોકો માટે ચેતવણી, કિડની ફેલ થવાની સાથે થઇ શકે છે આટલા બધા રોગ.

સામાન્ય રીતે આપણા શરીરનો દરેક અંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને ચલાવવા માટે આપણને પોષક તત્વોની જરૂર હોય છે. જે આપણે ખોરાક દ્વારા મેળવી શકીએ છીએ. આ સાથે આપણા શરીરમાં થતી તમામ ગતિવિધિ એકદમ યોગ્ય છે. જેમ કે ભૂખ લાગવી, તરસ લાગવી, ઝાડા થવા, પેશાબ કરવો, ઉલ્ટી થવી વગેરે.. પંરતુ ઘણી વખત આપણે કામમાં … Read more

સવારે ઉઠ્યા પછી વાસી મોઢે ત્રણ દિવસ સુધી ખાઈ લો આ ખાસ વસ્તુ, જિંદગીભર નહીં બનો કોઈ રોગનો શિકાર.

દોસ્તો આજના આ વિશેષ લેખમાં અમે તમને કલોંજીના બીજના ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેનો ઉપયોગ કરવાથી તમે ઘણી બીમારીઓને દૂર કરી શકો છો.લોકો તેને કાળું જીરું તરીકે પણ ઓળખે છે. જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. આર્યુવેદ માં કહેવામાં આવ્યું છે કે કલોંજીનો … Read more

સાવ મફતના ભાવે મળી આવતી આ વસ્તુ તમારા છે અમૃત સમાન, 50થી વધારે બીમારીઓ થઇ જશે છૂમંતર.

સામાન્ય રીતે તમે બધા જાણતા હશો કે આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. જો આ માંથી કોઈ એક પોષક તત્વની કમી હોય તો પણ આપણું શરીર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. તેથી શરીરમાં બધા જ પ્રકારના પોષક તત્વો હોવા ખૂબ જ જરૂરી છે. જો આપણે કેલ્શિયમ … Read more

મોઢામાં ચાંદા પડવાની સમસ્યાથી થઇ ગયા છો પરેશાન? તો કરી લો આ નાનો અમથો ઉપાય, બીજા જ દિવસે મળશે રાહત.

મોઢામાં ચાંદા પડવાની સમસ્યા સાંભળવામાં નાની લાગી શકે છે પંરતુ જ્યારે વ્યક્તિ તેનો શિકાર બને છે ત્યારે તેને ઘણા દિવસો સુધી ભૂખ્યું રહેવું પડે છે. હકીકતમાં જ્યારે મોઢામાં ચાંદા પડ્યા હોય છે ત્યારે કંઇપણ ખાઈએ તો મોઢામાં બળતરા થવા લાગે છે. આવી સ્થિતિમાં ઘણી મનપસંદ વસ્તુઓને પણ નાછૂટકે ખાવાથી દૂર રાખવી પડે છે. હવે સવાલ … Read more

ચોમાસાની ઋતુમાં મકાઈ ખાવાથી દૂર થઈ જાય છે 100થી વધુ બીમારીઓ, તમારા માટે બની શકે છે સંજીવની સમાન.

સામાન્ય રીતે ચોમાસાની ઋતુ આવતાની સાથે જ દરેક વ્યક્તિને કંઇક ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય છે. આવામાં મોટાભાગના લોકો મકાઈ ખાતા હોય છે. જ્યારે મકાઈને બરાબર શેકીને તેના પર મસાલો નાખીને ખાવાની જે મજા આવે છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. જોકે તમને જણાવી દઈએ કે સ્વાદમાં ટોચ પર સ્થાન ધરાવતી મકાઈ તમારા સ્વાસ્થય માટે … Read more

ફક્ત એક વખત ખાઈ લેશો તો સાંધાના દુઃખાવા, હરસ મસા, ચર્મ રોગ, શરદી અને ઉધરસ સહિત અગણિત સમસ્યાઓ થઈ જશે દૂર.

સામાન્ય રીતે આપણા ઘરની આજુબાજુ એવા કેટલાક વૃક્ષો વાવવામાં આવે છે, જે આપણા સ્વાસ્થય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આવું એક વૃક્ષ મહુડાનું વૃક્ષ છે. જે આપણા સ્વાસ્થય માટે કોઈ દવા કરતા ઓછું નથી, તેનાથી અગણિત બીમારીઓ દૂર કરી શકાય છે. આમ તો મહુડાના વૃક્ષની બધી જ વસ્તુઓ લાભદાયી છે પંરતુ જ્યારે વાત … Read more

બાજરો ખાવાથી થાય છે ગજબના ફાયદાઓ, આટલી બધી બીમારીઓ જોતજોતામાં જ થઈ જાય છે દૂર.

મિત્રો ભારત દેશમાં બાજરો, શહેર કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, બિહાર, હરિયાણા રાજ્યમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો બાજરીના રોટલા વધુ માત્રામાં ખાવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો બાજરાની રોટલી ખાવાના અનેક ફાયદા છે. રોજ ઘઉંની રોટલી ના બદલે બાજરાની રોટલી ખાવાનું શરૂ કરી દેશો તો તમને અનેક … Read more

હળદર અને લીંબુ સાથે જોડાયેલ કરી જુવો આ ઉપાય, દૂધ જેવી ધોળી થઈ જશે તમારી ત્વચા.

આજના સમયમાં દરેક વ્યક્તિ એટલો વ્યસ્ત બની ગયો છે કે તે પોતાના શરીર પર ધ્યાન આપી શકતો નથી, જેના લીધે તે વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે. જે પૈકી એક સમસ્યા સ્કિન સાથે જોડાયેલ છે. જેનાથી વ્યક્તિને શરમનો પણ સામનો કરવો પડે છે. તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોની સ્કિન એટલી હદે ખરાબ થઈ … Read more

લાખો રૂપિયા ની દવા કામ નહીં કરે એ કરશે કાચુકા, જાણો તેના ગજબના ફાયદાઓ વિશે.

સામાન્ય રીતે આંબલીનું નામ સાંભળતા જ મોઢામાં આપમેળે પાણી આવી જાય છે. આંબલી એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ મોટેભાગે રસોડામાં દાળ શાક બનાવવા માટે થાય છે. જોકે ગમે ધ્યાન આપ્યું હોય તો મોટાભાગના લોકો આંબલી ખાઈ લીધા પછી તેના ઠળિયા એટલે કે કચૂકાને ફેંકી દેતા હોય છે. જોકે તમને જણાવી દઈએ કે તમારે આ … Read more

ભોજન કરી લીધા પછી ખાઈ લો આ નાની વસ્તુ, પેટને લગતી મોટાભાગની સમસ્યાઓ થઈ જશે ગાયબ.

સામાન્ય રીતે તમે બધા જાણતા હશો કે દરેક બીમારીનું સૌથી પહેલું કારણ પેટ છે. પેટ એક એવો અંગ છે જ્યાંથી દરેક બીમારીનો ઉદ્ભવ થાય છે. તેથી પેટને હંમેશા સાફ રાખવું એકદમ જરૂરી છે. જો તમારું લેટ સ્વસ્થ હશે તો તમે કોઈપણ બીમારીનો શિકાર બની શકશો નહી. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એક એવા … Read more