કુદરતી રીતે મળી આવતા આ નાનકડા દાણા કબજિયાત, સાંધાનો દુઃખાવો જેવી સમસ્યાનો થઇ જશે ખાત્મો, જીવનભર સુધી નહીં થાય કોઈ રોગ.

સામાન્ય રીતે આપણા ઘરોમાં રાજગરાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેનો ઉપયોગ કરવાથી બ્રેડ, શીરો, લાડુ જેવી ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે. જોકે અમે તમને કહીએ કે રાજગરો ભોજનની સાથે સાથે સ્વાસ્થ્ય ની દ્વષ્ટિએ પણ કોઈ દવા કરતા ઓછો નથી. તેનાથી તમે ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. તેનાથી થતા લાભ વિશે આર્યુવેદમાં વિગતવાર … Read more

સ્નાન કરતી વખતે કયા અંગને સૌથી પહેલા પાણી રેડીને સાફ કરવો જોઈએ? જાણો સ્નાન સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો.

સામાન્ય રીતે દરેક વ્યક્તિના દૈનિક કાર્યોમાં સ્નાન શામેલ છે. વર્ષોથી આ નિયમોનું પાલન કરવામાં આવે છે. સ્નાન કરવાથી વ્યક્તિ એકદમ શુદ્ધ બની જાય છે અને તેને કોઈ બીમારીનો પણ સામનો કરવો પડતો નથી. આ સાથે સ્નાન કરવાથી વ્યક્તિને માનસિક રીતે પણ શાંતિ મળે છે. આ સાથે કીટાણુઓ અને ખરાબ બેકટેરિયાનો પણ નાશ થાય છે. હવે … Read more

1 મહિના સુધી સતત પીધું આ વસ્તુનું પાણી, પછી શરીરમાં થયા એવા ફેરફાર કે જાણીને લોકો પણ ચોંકી ગયા, તમારે અવશ્ય અપનાવવો જોઈએ આ ઉપાય.

આજ સુધી તમે મેથીના ખાવાના ફાયદાઓ વિશે જાણ્યું હશે, તે સ્વાદમાં ભલે કડવી હોય પંરતુ તેમાં ઘણી બીમારીઓ દૂર કરવાની શક્તિ હોય છે. મેથીમાં એન્ટી તત્વો હોય છે, જેનાથી શરીરમાં આવશ્યક પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. … Read more

સવારે ખાલી પેટ પાણી પીતા હોય તો પહેલા વાંચી લેજો આ ખબર. નિષ્ણાત લોકોએ કર્યો ખુલાસો.

આપણા જીવનમાં પાણીનું મહત્વ કેટલું છે તે કોઈને કહેવાની જરૂર નથી. પાણીમાં એવા ઘટકો મળી આવે છે, જે શરીરને યોગ્ય રીતે ચાલવામાં મદદ કરે છે. આ સાથે એ વાત પણ સાચી છે પાણી વગર જીવન ટકાવી રાખવું શક્ય નથી. આપણે બધા જ લોકો દિવસ દરમિયાન પાણીનો ઉપયોગ કરીએ છીએ. જો ડોક્ટરની વાત માની લેવામાં આવે … Read more

આ વસ્તુનું યોગ્ય સમયે ચપટીભર કરી લેશો તો પાણીની જેમ પીગળી જશે બધી જ ચરબી, ખાલી તેનો ઉપયોગ કરવાની રીત જાણી લો.

આજના સમયમાં ખોટા ખાનપાન અને બેઠાળી જીવનશૈલીને લીધે લોકો અનેક બિમારીઓનો શિકાર બની ગયા છે. તમે ધ્યાન આપ્યું હોય તો લોકો આખો દિવસ બેસીને કામ કરે છે અને રાતે આવીને જલદી થાકના લીધે સૂઈ જાય છે અને બીજા દિવસે દરરોજની જેમ ઓફિસમાં જતા રહે છે. જેના લીધે તેઓને બીજી ઘણી સમસ્યાઓ તો થાય છે પણ … Read more

હાર્ટ એટેકની સમસ્યા કાયમી દૂર કરવાની અસરકારક ઔષધી, એકવખત ખાઈ લેશો તો સમજો ઘણા રોગો થઇ ગયા દૂર.

આજના સમયમાં વધુ પડતા તણાવ અને ખોટા આહારને લીધે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે તમારા શરીરમાં લોહી જાડું થવાની સમસ્યા થાય છે ત્યારે તેની સીધી અસર તમારા હૃદય પર થાય છે. આ સમસ્યાને લીધે વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેનાથી વ્યક્તિને ઘણી વખત જીવને પણ ખતરો થઇ શકે છે. જ્યારે આપણને … Read more

શરીરમાં ગંદકી જામી ગઈ છે? તો આ રહ્યો સાફ કરવાનો ઉપાય, દરરોજ આની એક ચમચી પીવો અને મેળવો એકદમ સાફ શરીર.

આપણા આર્યુવેદમાં એવી ઘણી ઔષધિઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરીને તમે ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. વળી તેના માટે તમારે ડોકટર પાસે પણ જવાની જરૂર રહેતી નથી. આવી જ એક વસ્તુ એલોવેરા છે. જેનો ઉપયોગ કરીને તમે માથાની ચોટીથી લઈને પગના તળિયા સુધીની ઘણી સમસ્યા કરવા માટે કારગર સાબિત થઇ શકે … Read more

100 કરતા પણ વધારે બીમારીઓનો ખાત્મો કરવાની તાકાત ધરાવે છે આ ધરતી પરની સંજીવની.

આજના આ વિશેષ લેખમાં અમે તમને સરગવાનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સરગવો એક એવી ઔષધિ છે, જેની દરેક વાસ્તુ એટલે કે ફળ, ફૂલ, શીંગો, પાન, છોડની છાલ વગેરે ખૂબ જ રામબાણ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માત્રથી તમે ઘણી બીમારીઓનો ખાત્મો કરી શકો છો. તેમાં કેળા, દૂધ, દહીં જેવી … Read more

માત્ર ચાર દિવસ માટે ઘરે બનાવેલા પાવડરને દૂધમાં મિક્સ કરીને પી લો, આખી જિંદગી નહીં થાય હાડકા સાથે જોડાયેલ સમસ્યાઓ.

આજના આધુનિક સમયમાં નબળા આહાર અને ખોટી જીવનશૈલીને લીધે લોકો અનેક રોગોનો બીમાર બન્યા છે. આ સાથે બેઠાળુ જીવન જીવવાને લીધે વ્યક્તિના હાડકા પણ નબળા બની રહ્યા છે. આ સાથે વ્યક્તિ ઉંમર પહેલાં હાડકા નબળા પડી જવા, સાંધાનો દુઃખાવો વગેરેનો સામનો કરતો હોય છે. જોકે પહેલાના સમયની વાત કરીએ તો લોકો ઘણા વર્ષ સુધી જીવતા … Read more

વધારે મીઠું ખાવાથી નહીં પણ તમારી આ 5 આદતોને લીધે વધી જાય છે ડાયાબીટીસ નો રોગ, 99 ટકા લોકો છે અજાણ.

જો આપણે આજના સમયમાં ભારત દેશની વાત કરીએ તો દેશમાં એવા ઘણા લોકો છે કે જેઓ બ્લડ સુગર એટલે કે ડાયાબીટીસ જેવા ગંભીર રોગનો સામનો કરી રહ્યા હોય છે. આ એક એવો રોગ છે, જે વ્યક્તિને ઘેરી લે તો વ્યક્તિનો ધીમે ધીમે નાશ થાય છે તેને સાઈલેંટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. જોકે ડાયાબીટીસ થી … Read more