ઊંગ ના આવતી હોય તો કરો આ પ્રયોગ. મોંગી મોંગી દવાઓ પણ ફેલ છે આ પ્રયોગ આગળ.

મિત્રો આજ ના આ લેખમા અમે તમને એક સરસ મજાની વનસ્પતિ વિશે વાત કરવાના છીએ. ખાસ કરીને આ વનસ્પતિ દમ, શ્વાસ, ખાંસી, ઊંઘ ન આવતી હોય પથરીની સમસ્યા હોય આવા અમુક દર્દો પર આ વનસ્પતિ રામબાણ સાબિત થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આ વનસ્પતિ ને ગુજરાતી માં ભોરિંગણી કહે છે. આ વનસ્પતિ નું સંસ્કૃત નામ છે કન્ટ કારિકા. ભોરીંગણી ના છોડ જમીન સાથે ફેલાયેલા હોય છે. આ વનસ્પતિના સર્વ અંગો પર બારીક કાંટા હોય છે. અને ભોરીંગણી માં ગોળ સોપારી જેવા ફળો આવે છે.

મિત્રો આ વનસ્પતિ આયુર્વેદ ના દસ મૂળ માની એક છે. એટલે કે આયુર્વેદમા એવા દસ મૂળ હોય છે જેમાથી ઔષધિઓ બનાવવામાં આવે છે તેમાથી એક આ ભોરીંગણી છે. હવે આના પ્રયોગ વિશે વાત કરીશું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો જો તમને દાઢ દુખતી હોય તો એના માટે આ વનસ્પતી રામબાણ ઇલાજ છે. એના માટે તમારે ભોરીંગણી ના બીજ લેવાના અને આ બીજ ને અન્ગાળા મા નાખી ધુમાડો કરી એ ધુમાડાને બીડી ની માફક ધુમાડો લેવાથી દાઢ ના દુખાવામાં તુરંત જ રાહત મળી જાય છે.

સૌ પ્રથમ પથરી ની સમસ્યા મા આના ઉપયોગ વિશે વાત કરીશુ. એના માટે આ વનસ્પતિના મૂળ લેવાના અને એનું ચૂર્ણ બનાવી લેવા નુ છે. મીઠા દહીં સાથે સાત દિવસ સેવન કરવાનુ છે. ગમે તેવી પથરી ને ચૂરા કરીને કાઢી નાખશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

 

શ્વાસ માટે પણ આ એક ઉપાય અમે તમને બતાવીશુ. એના માટે ભોરીંગણી ના મૂળ નું ચૂર્ણ એક તોલા જેટલું અને અડધા તોલા જેટલા હિંગ લેવાની છે. આ બંને ચૂર્ણ મધ સાથે ચાટવાથી ગમે તેવો શ્વાસ ચડતો હોય તો મટી જશે.

જે લોકો ને ઊંઘ ન આવતી હોય તો ભોરીંગણી ના પાન, ફુલ ફળ અને મૂળ આ બધી વસ્તુ એક ગ્લાસ માં નાખીને ઉકાળો કરીને પીવાથી અનિદ્રાની સમસ્યા માંથી રાહત મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારો અને ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment