આ ટુકડાની માલિશ કરી લેશો તો શરીરના કોઈપણ અંગમાં થયેલ દુખાવો કે સોજો થઈ જશે ગાયબ…

આ ટુકડાની માલિશ કરી લેશો તો શરીરના કોઈપણ અંગમાં થયેલ દુખાવો કે સોજો થઈ જશે ગાયબ…

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગરમીના દિવસોમાં બરફ બધે જ ઉપયોગમાં થાય છે જેમ કે ઉનાળામાં પાણીમાં શરબતમાં છાશમાં બધે જ બરફનો ઉપયોગ થાય છે આજે અમે તમને બરફથી થતા ફાયદા વિશે જણાવીશું.

ચાલો દોસ્તો આજે આપણે બરફથી થતા ફાયદા વિશે જાણીએ જે લોકો વા જેવા રોગોથી હેરાન થઈ રહ્યા છે તે લોકોએ દિવસમાં બેથી ત્રણ વાર બરફનો મસાજ કરવો જોઈએ જેથી તેમનો દુખાવો થશે દૂર અને રાહત મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

બરફમાં એક ટુકડાને કોટનના કપડામાં બાંધીને સ્કિન ઉપર લગાવવાથી ઓઈલી સ્કિન થી મુક્તિ મળે છે અને સ્કીન પર ગ્લો આવે છે જેનાથી વ્યક્તિની ઉંમર નાની લાગે છે.

ઉનાળામાં મોટાભાગના લોકો અડાઈ જેવી નાની ફોડકીઓથી પસાર થતા હોય છે તે સમયે તે લોકોએ એક કોટનના કપડા મા બરફ મૂકીને માલિશ કરવાથી ખંજવાળ તથા બળતરા થી મળે છે છુટકારો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તદુપરાંત બરફના ટુકડાને મોઢા પર ઘસવાથી નાના નાના છિદ્રો પુરાઈ જાય છે અને ચહેરા પર ગ્લો આવે છે. માથાના દુખાવાની દૂર કરવા માટે બરફનો ટુકડો માથા પર ઘસવાથી તેનો દુખાવો દૂર કરી શકાય છે,

તથા જે લોકો ખીલ જેવા ફોડકીઓથી પસાર થઈ રહ્યા છે તે લોકોએ મલમલના કાપડમાં બરફનો એક ટુકડો મૂકીને દિવસમાં બે થી ત્રણ વાર મસાજ કરવો જોઈએ જેનાથી છુટકારો મળે છે.

ઉનાળાના દિવસોમાં આપણે જોઈએ છે કે ઘણા લોકોને નસકોરી ફૂટે છે અને લોહી નીકળે છે તે દરમિયાન તે લોકોએ બરફનો ટુકડો મૂકી નાકની આસપાસ ઘસવાથી લોહી નીકળતું બંધ થાય છે.

ઘણીવાર ઉતાવળમાં મેકઅપ કરવાનો સમય હોતો નથી તે દરમિયાન એક કપડામાં બે થી ત્રણ ટુકડા બરફ મૂકીને ચહેરા ઉપર ઘસવાથી સ્કીન ટાઈટ થાય છે અને ફેસ પર ગ્લો આવે છે તથા મેકઅપ ને લાંબો સમય ટકાવી રાખવા માટે મેકઅપ કર્યા પહેલા ફેસ પર બરફ લગાવી દેવો.

આજના દિવસમાં લોકો કોમ્પ્યુટર મોબાઇલ અને લેપટોપ નો વધારે પડતો ઉપયોગ કરે છે જેના લીધે આંખમાં બળતરા તથા દુખાવો જેવું થાય છે તેને દૂર કરવા માટે બરફના બે ત્રણના ટુકડા કપડામાં બાંધીને આંખ ઉપર મૂકવાથી રાહત મળે છે.

ગરમી ના કારણે પગની એડીમાં બળતરા તથા દુખાવો થતો હોય છે તેને દૂર કરવા માટે બરફ ઘસવાથી ઠંડક મળે છે તથા આંખની આજુબાજુ કાળા કુંડાળાને દૂર કરવા માટે કાકડી નો રસ અને ગુલાબજળ મિક્સ કરીને તેનો બરફ બનાવીને આંખની નીચે માલિશ કરવાથી આંખના કુંડાળા દૂર કરી શકાય છે.

Leave a Comment