આયુર્વેદ ઘરેલું ઉપચાર

આ ગંભીર રોગને ચપટી વગાડતાં દૂર કરી દે છે ફુદીનાનો જ્યૂસ, ઉપયોગ કરશો તો લાખો રૂપિયાનો દવાનો ખર્ચ બચી જશે.

આ ગંભીર રોગને ચપટી વગાડતાં દૂર કરી દે છે ફુદીનાનો જ્યૂસ, ઉપયોગ કરશો તો લાખો રૂપિયાનો દવાનો ખર્ચ બચી જશે.

ડાયાબિટીસની સમસ્યા એક એવી સમસ્યા છે જેનો ચોક્કસ ઉપાય હજુ સુધી મળ્યો નથી. આ સમસ્યા સાંભળવા ભલે નાની લાગતી હોય પરંતુ તેને સાઇલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશમાં ડાયાબિટીસથી પીડાતા લોકોની સંખ્યા સૌથી વધારે છે.

વિજ્ઞાન અનુસાર જ્યારે લોહીમાં શુગરની માત્રા વધી જાય છે ત્યારે તે હોર્મોન રિલીઝ કરવામાં અસમર્થ થઈ જાય છે, જેનાથી ડાયાબિટીસની સમસ્યા પેદા થાય છે. ડાયાબિટીસની સમસ્યા બે પ્રકારની હોય છે, જેમાં ટાઇપ 1 ડાયાબિટીસ અને ટાઇપ 2 ડાયાબિટીસ શામેલ છે.

હકીકતમાં ટાઇપ 1 ડાયાબિટીસ દરમિયાન શરીરમાં ઇન્સ્યુલીનનું ઉત્પાદન થાય છે પરંતુ ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીના શરીરમાં ઇન્સ્યુલીન નિર્માણ થઇ શકતું નથી. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ખાવાપીવા પર ખાસ કાળજી રાખવી પડે છે. જો આ બીમારીને નિયંત્રિત ન કરવામાં આવે તો તે જાન લેવા પણ સાબિત થઈ શકે છે.

ડોક્ટરના કહ્યા અનુસાર ડાયાબિટીસથી પીડિત લોકોએ પોતાના સ્વાસ્થ્યની અને ખાવાપીવાની વિશેષ કાળજી રાખવી પડે છે. જો ખાવાપીવા પર સામાન્ય લાપરવાહી કરવામાં આવે તો પણ ઘણા નુકસાન થઈ શકે છે.

આ સાથે ઘણા ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને તેમની દિનચર્યામાં બદલાવ કરવા કહે છે અને જરૂરીયાત પ્રમાણે કેટલીક દવાઓ પણ આપે છે. જો કે તમને જણાવી દઈએ કે તમે ડાયાબિટીસની દવાઓ સાથે કેટલાક ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરીને પણ બ્લડ શુગર કાબૂમાં કરી શકો છો.

આવી જ એક વસ્તુ ફુદીના નો જ્યુસ છે. જે ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે કામ કરે છે. એક શોધ અનુસાર ડાયાબિટીસથી પીડિત લોકોને દરરોજ ખાલી પેટ ફુદીનાનો જ્યુસ આપવામાં આવે તો તેમને શુગર અને ડાયાબિટીસ બંને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ઉંદર પર કરવામાં આવેલ પ્રયોગ અનુસાર 21 દિવસ સુધી ફુદીનાનું પાણી ઉંદરોને પીવડાવવામાં આવતું હતું. જોકે શોધના પરિણામો સામે આવ્યું કે સુગર લેવલ 21 દિવસ પછી નિયંત્રિત થઈ ગયું હતું. આ માટે ડાયાબિટીસથી પીડિત લોકોએ ફુદીના નો જ્યુસ પીવો જ જોઇએ.

તમને જણાવી દઈએ કે ફુદીનાનો જ્યુસનો ઉપયોગ આયુર્વેદમાં ઘણા વર્ષો પહેલાથી કરવામાં આવે છે. તેને એક અત્યંત લાભકારી ઔષધિ પણ માનવામાં આવે છે. જે શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. આ સાથે દરરોજ ફુદીનાનું સેવન કરવાથી ભૂખ પણ ઓછી લાગે છે અને વજન પણ કાબૂમાં થઈ જાય છે.

આ સાથે પેટના રોગો જેમ કે કબજિયાત, એસિડિટી, ગેસ, અપચોનો પણ સામનો કરવો પડતો નથી. તમને જણાવી દઈએ કે ફુદીનાનો જ્યુસ ખૂબ જ સહાયક માનવામાં આવે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *