હાર્ટએટેકનો ભય દૂર કરવા માટે ભોજનમાં શનેલ કરો આ ચીજવસ્તુઓ, જીવનમાં ક્યારેય નહીં થાય હૃદય સંબધિત બીમારી.

હાર્ટએટેકનો ભય દૂર કરવા માટે ભોજનમાં શનેલ કરો આ ચીજવસ્તુઓ, જીવનમાં ક્યારેય નહીં થાય હૃદય સંબધિત બીમારી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજકાલ બહુ નાની ઉંમરના લોકોને પણ હાઈ બ્લડપ્રેશર, હાર્ટએટેક અને હૃદય સંબંધી બીમારીઓનો સામનો કરવો પડે છે. આ બધા પાછળનું કારણ બદલાતી જીવનશૈલી છે. મોટેભાગે લોકો સંતુલિત ભોજન કરતા નથી અને બહારના જંકફૂડ પર આધારિત થઈ ગયા છે.

જેના ગંભીર પરિણામ મળે છે. આ સાથે લાંબા સમય સુધી અસંતુલિત ભોજન કરવાથી કોલેસ્ટ્રોલ વધી જાય છે, જે હાર્ટ એટેક જેવા ગંભીર રોગોને આમંત્રણ આપે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક સારું અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ… જો શરીરમાં વધારે પ્રમાણમાં ખરાબ ખરાબ કોલેસ્ટ્રોલ જમા થઈ જાય છે તો તેનાથી હાર્ટએટેક થવાનો ભય રહે છે,

પરંતુ જો તમે ભોજનમાં કેટલાક બદલાવ કરો છો તો ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવા ફળ અને શાકભાજી વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે હૃદયરોગના હુમલાથી બચાવવા માટે કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સફરજન અને ખાટા ફળો  આ ફાઈબરયુક્ત ફળોમાં પેક્ટિન નામનું પોષક તત્વ પણ મળી આવે છે. જેના લીધે ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે, જે હૃદય રોગને દૂર કરવા માટે કામ કરે છે.

જાંબુ અને બેરી  તમે ભોજનમાં જાંબુ અને સ્ટ્રોબેરી, બ્લુબેરી જેવા ફળો ને પણ ભોજનમાં સામેલ કરી શકો છો. કારણ કે તેમાં પણ ભરપૂર માત્રામાં પેક્ટિન મળી આવે છે, જે હૃદય રોગને દૂર કરવા માટે કામ કરે છે.

એવોકાડો  એવું કાઢો અને ભોજનમાં સામેલ કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. આ સાથે તેમાં ફાઈબર પણ મળી આવે છે, જે હૃદય રોગના હુમલાને દૂર કરવા માટે કામ કરે છે.

પાલક  ચોમાસાની ઋતુ આવતાની સાથે જ લોકો પાલકનું સેવન કરવા લાગે છે. જો કે તમને જણાવી દઈએ કે પાલકમાં નાઈટ્રિક એસિડ મળી આવે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. જેનાથી હાર્ટએટેક થવાનો ભય પણ રહેતો નથી.

લીલા શાકભાજી  આ બધી શાકભાજીઓમાં લ્યૂટીન અને કેરોટીન હોય છે, જે હૃદય સાથે જોડાયેલા રોગોને દૂર કરવા માટે કામ કરે છે.

ભીંડા  ભીંડા ખાવાથી અથવા તેનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જો તમે ભીંડા નું પાણી પીવા માંગો છો તો તેને રાત દરમિયાન પાણીમાં પલાળી દો અને સવારે ઊઠીને તેનું સેવન કરો. જે તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી દેશે અને તમને આરામ આપશે.

રીંગણ  કોલેસ્ટ્રોલના દર્દીઓએ પણ રીંગણ ખાવું જોઈએ. કારણ કે તેનાથી ઘણાં ફાયદા થાય છે. જે પાચનતંત્રને સારું બનાવે છે અને કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરે છે. જે હૃદય રોગને દૂર રાખવા માટે ખૂબ જ જરૂરી છે.

દાળ  લગભગ બધા જ પ્રકારની દાળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં મળી આવે છે. દરરોજ દાળનું સેવન કરવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે. આ સાથે તે પ્રોટીન અને વિટામિનનો પણ સારો સ્ત્રોત છે.

ઓટ્સ અને જુવાર  ઓટ્સ અને જુવાર શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં બીટા ગ્લુટેન નામનો પદાર્થ મળી આવે છે, જે કોલેસ્ટ્રોલ લેવલને બહુ જલ્દી ઓછું કરે છે અને હૃદય રોગથી રાહત આપે છે.

Leave a Comment