ખાલી 2 જ મિનિટમાં ગમે તેવો અસહ્ય માથાનો દુઃખાવો પણ થઈ જશે દૂર, માઇગ્રેન, આધાશીશી માંથી પણ મળી જશે કાયમી છૂટકારો.

આજના સમયમાં વધુ પડતા તણાવ અને ચિંતાને લીધે વ્યક્તિને માથાનો દુઃખાવો નો સામનો કરવો પડે છે. આ એક એવી સમસ્યા છે જે ખૂબ જ અસહ્ય હોય છે. તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈને માથાનો દુઃખાવો થાય છે ત્યારે તે વ્યક્તિ રાતે સરખી રીતે સૂઈ પણ શકતો નથી અને કામ પણ કરી શકતો નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે ઘણી વખત તો માથાનો દુઃખાવો એટલો જટિલ હોય છે કે તે આખો દિવસ રહે છે અને આસાનીથી છૂટકારો પણ મળતો નથી. માથાના દુખાવાની જેમ જ માઇગ્રેન અને આઘાશિશી પણ આવા જ રોગો છે.

જે વ્યક્તિ આઘાશિશીની સમસ્યા થી પીડાતો હોય છે તેને આખો દિવસ માથાનો દુઃખાવો રહે છે અને તે દુઃખાવો સામાન્ય માથાના દુખાવા કરતા ખૂબ જ અસહ્ય હોય છે. આ પ્રકારની સમસ્યા મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જોકે ઘણી વખત વંશીય કારણોને લીધે પણ આઘાશિશીની સમસ્યા પેઢી દર પેઢીમાં દેખાવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો આપણે આઘાશિશી થવા પાછળના જવાબદાર કારણો વિશે વાત કરીએ તો આખો દિવસ ઘોંઘાટ વાળા વિસ્તારમાં રહેવું, વધુ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું કે પછી ઉપવાસ કરવો, ચિંતા અને તણાવ, કોઈ કારણને લીધે માનસિક રીતે ટેન્શન, ભીડભાડવાળા વિસ્તારમાં સમય પસાર કરવો વગેરે જેવા ઘણા કારણો છે, જે વ્યક્તિને આઘાશિશીની સમસ્યા નો શિકાર બનાવી શકે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આઘાશિશીની સમસ્યા દૂર કરવાનો રામબાણ ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને આઘાશિશીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે સૌથી પહેલા તજને સરખી રીતે ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર બનાવી તેને પાણી સાથે મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે તેને અસરગ્રસ્ત વિસ્તાર પર પેસ્ટ સ્વરૂપે લગાવો. તેનાથી માથામાં ઠંડક મળે છે અને દુઃખાવો પણ દૂર થઈ જાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે રોટલીમાં ખાવામાં આવતા ઘીનો ઉપયોગ પણ આઘાશિશીની સમસ્યા દૂર કરવા માટે કરી શકાય છે. તેનાથી માનસિક રીતે શાંતિ મળે છે અને દુઃખાવો બે જ મિનિટમાં ગાયબ થઈ જાય છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા દરરોજ બે ટીપા લઈને તેને નાકમાં નાખો. તેનાથી તમને ક્યારેય આઘાશિશી અથવા માઇગ્રેન નો સામનો કરવો પડશે નહીં.

જો તમને માથાના દુઃખાવો થતો હોય તો તમારે લવિંગ તેલને માથા પર ઘસવું જોઈએ. આ સિવાય નારિયેળ પાણી પીશો તો પણ માથાનો દુઃખાવો દૂર થઈ જશે. આ સિવાય જો તમે કપૂરને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો અને તેમાં ઘી મિક્સ કરીને માથા પર ચોપડવામાં આવે તો તમારી સમસ્યા દૂર થઈ જાય છે.

આજ સુધી તમે દ્રાક્ષનો ઉપયોગ સ્વાદ માટે કર્યો હશે પંરતુ તમને કહી દઈએ કે તમે તેનો ઉપયોગ કરીને આઘાશિશીની સમસ્યા પણ દૂર કરી શકો છો. આ માટે તમારે ખાલી તેનો રસ અથવા દ્રાક્ષનું સીધું સેવન કરવું પડશે.

આ સિવાય તમે તુલસી અને લીંબુનો રસ મિક્સ કરીને પણ પી શકો છો. તે તણાવ ઓછો કરે છે અને માનસિક રીતે શાંતિ મળે છે. જેનાથી આપમેળે આઘાશિશી અને માઇગ્રેન ની સમસ્યા દૂર થઇ જાય છે.

જો તમે દરરોજ તુલસીના તેલથી માથાની માલિશ કરો છો તો પણ તમને માનસિક રીતે શાંતિ મળે છે અને તમે આધાશીશી, માઇગ્રેન કે માથાના દુઃખાવો નો સામનો કરી શકતા નથી.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment