કાદવમાં ઊગી નીકળતી આ વસ્તુથી 100થી વધુ બીમારીઓ કરી શકાય છે દૂર, જાણો તેના ઉપયોગો વિશે….

તમે ઘણી વખત શિંગોડાનો આનંદ ઉઠાવ્યો હશે. તે સામાન્ય રીતે પાણીમાં ઉગાડવામાં આવે છે અને તેનો સ્વાદ દરેક વ્યક્તિને પસંદ આવે છે. તેમાં પાણીની માત્રા પણ પુષ્કળ હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે પણ કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે શિંગોડા આપણને કેવા સ્વાસ્થય લાભ આપી શકે છે.

દાંતની પીડા દૂર કરવા :- જો તમે દાંતની સમસ્યાનો સામનો કરી રહ્યા છો એટલે કે જો તમારા દાંતમાં પોલાણ અથવા જગ્યા છે તો તમે શિંગોડાનો ઉપયોગ કરી શકો છો. તેમાં જોવા મળતા ગુણો આ દુઃખાવો દૂર કરે છે. આ સાથે જો તમારા દાંત પડાવી નાખ્યા છે તો પણ તમે તેનો ઉપયોગ કરીને શાંતિનો અનુભવ કરશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઊંઘની સમસ્યા :- જો તમને ઉંઘ આવવામાં સમસ્યા થાય છે તો પણ તમે શિંગોડાનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ઊંઘની સમસ્યા મોટેભાગે તાણ અથવા પેટના રોગોને લીધે થાય છે. આવામાં જો તમે શાંતિથી સૂઈ શકતા નથી તો તમારે શિંગોડા ખાવા જોઈએ. તેનાથી તમને અવશ્ય રાહત મળશે.

ગળું સુકાઈ જવું :- જો તમારું ગળું સુકાઈ રહ્યું છું તો તમારે શિંગોડાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા શિંગોડા અથવા તેના બીજનો ઉકાળો બનાવીને પી શકો છો. તેનાથી તમને જલ્દી રાહત મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ખંજવાળ દૂર કરવા :- જો તમને ચામડી સબંધિત સમસ્યાઓ જેવી કે ખંજવાળ, ધાધર નો સામનો કરી રહ્યા છો તો તમારે શિંગડાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમને અવશ્ય રાહત થશે.

રક્ત સ્ત્રવમાં ઘટાડો કરવા :- જો તમને બવાસીર અને મસા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો પણ તમે શિંગોડાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ટોયલેટ દરમિયાન લોહી પડવાની શક્યતા ઓછી થઈ જાય છે. આ સાથે તમે તેનો ઉપયોગ શિંગોડાનો ઉપયોગ કરી શકો છો.

વાળ ખરવાની સમસ્યા :- આજના આધુનિક સમયમાં વાળ ખરવાની સમસ્યા એકદમ સામાન્ય છે. તેનાથી વાળ તો ઓછાં થાય છે સાથે સાથે તમારે શરમનો પણ સામનો કરવો પડે છે. જોકે તમે શિંગોડાનો ઉપયોગ કરીને તેનાથી રાહત મેળવી શકો છો.

હકીકતમાં વાળની સમસ્યા પિત્ત દોશથી થાય છે. આવામાં તમે શિંગોડા ખાઈને પિત્ત દોશથી રાહત મેળવી શકશો. જેના લીધે વાળ ખરવાની સમસ્યા આપમેળે દૂર થઈ જશે.

ત્વચાની સમસ્યા દૂર કરવા :- જો તમે ત્વચા સાથે જોડાયેલ સમસ્યાઓ જેવી કે ખીલ, ડાઘ, બ્લેક હેડ્સ નો સામનો કરી રહ્યા છો તો પણ તને ત્વચાની સમસ્યા દૂર કરવા માટે કરી શકો છો. તેનાથી તમને રાહત મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment