રોજ આ રીતે એક ચમચી અજમા નું સેવન બનાવી નાખશે તમારું પાચનતંત્ર લોખંડ જેવું. ગમે તેવો ખોરાક પચી જશે.

મિત્રો હાલના સમયમાં ભાગદોડવાળી જિંદગીમાં અને ખાણીપીણીના કારણે ઘણા લોકોને પાચનતંત્રને લગતી બીમારીઓનો સામનો કરવો પડે છે મિત્રો વ્યસ્ત કાર્યક્રમને લીધે આજનો માનવી ખાણીપીણીમાં ધ્યાન રાખી શકતો નથી અને તેના લીધે અનેક પ્રકારની બીમારીનો શિકાર બને છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજનો માનવી બહાર નો ખોરાક ખાવાનો ખૂબ જ શોખીન હોય છે જેથી કરીને બહાર નું તીખું અને તળેલું ખાવાના કારણે વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે પાચનતંત્ર ને લગતી એક બીમારી વિશે વાત કરવાની છે.

મિત્રો આજના આ લેખમાં અમે પાચનતંત્રને મજબૂત બનાવવા માટે એક સચોટ અને ઘરગથ્થુ ઈલાજ લઈને આવ્યા છીએ. મિત્રો શરીરમાં જે કોઈ પણ નાની-મોટી બીમારીઓ થતી હોય છે તે પેટને લીધે થતી હોય છે. અને પાચનતંત્રને લીધે થતી હોય છે મિત્રો પેટમાં ગરબડ હોય, પાચનતંત્ર નબળું હોય,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. મોટાભાગની બીમારીઓ મૂળ થી શરૂ થાય છે. પેટની સમસ્યા ને કારણે ગેસ થાય, એસીડીટી થાય, કબજીયાત થાય, પેટ ભારે ભારે થાય, આંતરડામાં તકલીફ થાય આ બધી સમસ્યાઓ પેટ ના લીધે થતી હોય.

મિત્રો આજે અમે તમને જે ઉપાય બતાવવાના છીએ તે ઉપાય નિયમિત રૂપે કરવામાં આવે તો આપણું પાચનતંત્ર લોખંડ જેવું મજબૂત થઈ જશે. અને ગમે તે વસ્તુ ખાસો તો તેનું તરત જ પાચન થઈ જશે. ક્યારે આફરો નહીં થાય, ગેસ નહીં થાય અને એસીડીટી પણ નહીં થાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો કબજિયાત અને એસિડિટી થવાનું મૂળ કારણ આપણો ખોરાક રહેલો છે. તો ખાસ કરીને આપણે બહારના ખોરાક અને મેંદા વાળો ખોરાક ખાઈએ છીએ તેના લીધે આ પ્રકારની સમસ્યા થતી હોય છે. મિત્રો અજમો ભારતીય રસોડામાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે,

અને સાથે જ આયુર્વેદ શાસ્ત્રમાં પણ અજમાનો ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે મિત્રો અજમો સ્વાદ વધારવાની સાથે સાથે શરીરની અનેક બીમારીઓમાં રામબાણ ઔષધી છે. અજમાનો નિયમિત રૂપે સેવન કરવાથી પેટના રોગોમાં ખૂબ જ રાહત મળે છે. કારણ કે અજમામાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડિન, કેરોટીન જેવા ખૂબ જ મહત્વના તત્વો રહેલા હોય છે.

જે પેટને લગતી બધી જ સમસ્યાઓ માં ખૂબ જ કારગર સાબિત થાય છે. સાથે જ અજમો પાચન તંત્ર ની બધી જ સમસ્યાને દૂર કરે છે. મિત્રો આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણી લેવાનું છે અને એક ચમચી અજમો લેવાનો છે. મિત્રો એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખી ને આખી રાત રહેવા દવાનું છે અને,

સવારે તેને ખાલી પેટે પીવાનું છે. મિત્રો આ ઉપાય પાચનતંત્રને લોખંડી બનાવવા માટે ખૂબ જ કારગર સાબિત થાય છે. આ ઉપાય નિયમિત રૂપથી કરવામાં આવે તો આપણું પાચનતંત્ર ખૂબ જ મજબૂત થાય છે અને પાચનતંત્રને લગતી કોઈપણ બીમારી આપણને થતી નથી.

એક બીજો ઉપાય છે તેના માટે તમારે 25 ગ્રામ ઈલાયચી લેવાની છે, અને સાથે ૫૦ ગ્રામ જેટલી સાકર લેવાની છે આ બંનેને મિક્સ કરીને મિક્સરમાં પાવડર બનાવી લેવાનું છે. ત્યારબાદ આ પાવડરને એક ડબ્બામાં ભરી દેવા નો છે. મિત્રો એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધી ચમચી આ પાવડરને,

ઉમેરી ને નિયમિત રૂપે દિવસમાં બે વાર સેવન કરવાથી આપણું પાચનતંત્ર એકદમ મજબૂત થઈ જશે અને સાથે જ પાચનતંત્ર ને લગતી દરેક બિમારીમાંથી છૂટકારો મળશે. અને સાથે જ ભવિષ્યમાં પણ પેટને લગતી દરેક બિમારીમાંથી છૂટકારો મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment