અઠવાડિયામાં પાંચ દિવસ ખાઈ લો આ વસ્તુ, ડાયાબિટીસ થી લઈને હાડકાના દુ:ખાવાની સમસ્યાથી મળી જશે કાયમી રાહત.

અઠવાડિયામાં પાંચ દિવસ ખાઈ લો આ વસ્તુ, ડાયાબિટીસ થી લઈને હાડકાના દુ:ખાવાની સમસ્યાથી મળી જશે કાયમી રાહત. દોસ્તો આજના આ લેખમાં અમે તમને ગિલોયનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. હકીકતમાં ગિલોયમાં એન્ટી ઓક્સિડનટ તત્વો મળી આવે છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરીને વાયરલ રોગોથી રાહત આપવા માટે કામ … Read more

જીવશો ત્યાં સુધી હાડકા રહેશે મજબૂત, ખાલી ભોજન કર્યા પછી દરરોજ ખાઈ લો આ ફળ.

જીવશો ત્યાં સુધી હાડકા રહેશે મજબૂત, ખાલી ભોજન કર્યા પછી દરરોજ ખાઈ લો આ ફળ. દોસ્તો આજના સમયમાં લોકો બેઠાડું જીવન જીવવાને લીધે ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે. આવી જ એક સમસ્યા હાડકા સાથે જોડાયેલ છે. સાંધાના દુઃખાવા, હાથ પગના દુખાવા, માંસપેશીઓના દુખાવા સહિત ઘણી સમસ્યાઓ હાડકા નબળા પડી જવાને લીધે થાય છે. આવી … Read more

આ ઉપાય કરી લેશો તો કાયમ માટે દૂર થઈ જશે ખંજવાળ, ધાધર જેવા ત્વચા રોગો, જાણો તમે.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને ત્વચાના રોગોથી કેવી રીતે રાહત મેળવી શકાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે. કારણ કે બહારના ભોજન અને અનિયમિત જીવનશૈલીને લીધે વિવિધ પ્રકારના ત્વચારોગો થઈ રહ્યા છે. તેમાં ધાધર ખરજવું જેવા રોગો તો વ્યક્તિને જલ્દીથી રાહત આપતા નથી.

જો તમે પણ આવા રોગોનો સામનો કરી રહ્યા છો તો આજે અમે તમને તેનાથી રાહત મેળવવાના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે જણાવીશું, જેનો તમારે અચૂક ઉપાય કરવો જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

જો તમે ત્વચાના રોગ ની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે સૌથી પહેલા વડની છાલને પાણીમાં ઉમેરીને તેનો ઉકાળો બનાવી લેવો જોઈએ. હવે આ ઉકાળાને નહાવાના પાણીમાં ઉમેરીને સ્નાન કરવું જોઈએ. જેનાથી તમને ત્વચા રોગો જેવા કે ખંજવાળ, ધાધર વગેરેથી રાહત મળશે.

તમે ત્વચા રોગને દૂર કરવા માટે ગાજરના રસ નો પણ ઉપયોગ કરી શકો છો. હકીકતમાં ગાજરના રસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જે તમને વિવિધ પ્રકારના ત્વચાના રોગોથી રાહત આપે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે ગાજરનો રસ અને દૂધની સમાન પ્રમાણમાં મિક્ષ કરીને તેનું સેવન કરવું જોઈએ.

જેનાથી તમને ખંજવાળ, એલર્જી, ધાધર વગેરેથી રાહત મળશે. આ સાથે જો તમે કોબીજના પત્તાને ચામડીના રોગ પર લગાવીને બાંધી દો છો તો તમને થોડાક જ સમયમાં ફરક દેખાવા મળે છે.

જો તમે દરરોજ સવારે 20 ગ્રામ મધને 20 ગ્રામ પાણી ઉમેરીને પીવો છો તો પણ તમે ધાધર, ખંજવાળથી રાહત મેળવી શકો છો. હકીકતમાં તેના સેવનથી પેટમાં ઠંડક પ્રસરી જાય છે જે તમને ત્વચા રોગોથી રાહત આપે છે. આ સાથે જે લોકોના નારંગીnj સેવન કરે છે તેઓ પણ ત્વચાના રોગોથી દૂર રહી શકે છે.

જો તમે ઘીમાં મરી મેળવીને તેને શેકી લો છો અને ત્યારબાદ તેનું સેવન કરો છો તો પણ તમને રાહત મળે છે. આ સિવાય તમે આ મિશ્રણને ત્વચા પર લગાવી શકો છો. જેનાથી ખંજવાળથી થયેલા ડાઘ પણ દૂર થઈ જાય છે.

આ સાથે તમે ગોખરુંને પાણીમાં મેળવીને ઉકાળો બનાવી લવ છો અને તેનું દરરોજ એક કપ સેવન કરો છો તો પણ તમને રાહત મળી શકે છે. તમે કપૂર ની મદદથી માલિશ કરો છો તો પણ ખંજવાળ અને ચામડીના રોગમાં રાહત મળે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Read more

આ વસ્તુનું સેવન કરી લેશો તો જિંદગીભર રહેશો ફિટ, લોહીની ઉણપ, અનિંદ્રા, આંખોના નંબર, હૃદય રોગ થી મળશે આરામ.

આ વસ્તુનું સેવન કરી લેશો તો જિંદગીભર રહેશો ફિટ, લોહીની ઉણપ, અનિંદ્રા, આંખોના નંબર, હૃદય રોગ થી મળશે આરામ. દોસ્તો મોટાભાગના બધા જ લોકોને વિવિધ પ્રકારના ફળોનું સેવન કરવાનું પસંદ કરતા હોય છે કારણ કે ફળોનું સેવન કરવાથી લાભ તો થાય જ છે સાથે સાથે સ્વાદમાં પણ સારા હોય છે. આ સાથે કિવિમાં પુષ્કળ પ્રમાણમાં … Read more

દરરોજ સવારે ઊઠીને પી લો આ વસ્તુનું પાણી, જિંદગીમાં ક્યારેય નહીં થાય આ 100થી વધારે રોગો.

દરરોજ સવારે ઊઠીને પી લો આ વસ્તુનું પાણી, જિંદગીમાં ક્યારેય નહીં થાય આ 100થી વધારે રોગો. દોસ્તો આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેનાથી છુટકારો મેળવવા માટે લોકો ડોક્ટર પાસે જતા હોય છે, જો તમારી સ્થિતિ પણ આવી છે, તો તમારે જાણી લેવું જોઈએ કે વધુ પ્રમાણમાં ડોક્ટરી દવાઓનો … Read more

ફક્ત પાંચ દિવસ સુધી પીવો પાલકનો જ્યુસ, પાચન, લીવર અને કોલેસ્ટ્રોલ સંબંધિત બિમારીઓ થઈ જશે ગાયબ.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને પાલકનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરાવવા જઇ રહ્યા છીએ, પાલક એક એવી શાકભાજી છે, જેમાં મોટાભાગના બધા જ ગુણો મળી આવે છે, જે તમને સ્વાથયની દ્રષ્ટિએ પણ અગણિત લાભ આલી શકે છે. મોટાભાગના લોકો પાલકના પરોઠા બનાવીને ખાતા હોય છે જોકે જો તમે ભોજનમાં પાલકનો જ્યુસ સ્વરૂપે … Read more

5 મિનિટ માટે દૂધમાં પલળીને ખાઈ લો આ વસ્તુ, ગેસ, કબજિયાત, અપચો, એસિડિટિથી મળશે આરામ.

5 મિનિટ માટે દૂધમાં પલળીને ખાઈ લો આ વસ્તુ, ગેસ, કબજિયાત, અપચો, એસિડિટિથી મળશે આરામ. દોસ્તો સામાન્ય રીતે આપણા ભારતીય ઘરોમાં જરૂરિયાત કરતા એકાદ બે વધારે રોટલી બનાવવામાં આવે છે, જેને લોકો સવાર પડતાંની સાથે જ વાસી સમજીને ફેંકી દેતા હોય છે. જોકે તમારે જાણવું જોઈએ કે વાસી રોટલી પણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ … Read more

લોહીમાં અશુદ્ધિ, પેટના રોગો, ગુપ્ત રોગો સહિત અગણિત બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુ, શરીર બની જશે એકદમ નિરોગી.

લોહીમાં અશુદ્ધિ, પેટના રોગો, ગુપ્ત રોગો સહિત અગણિત બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુ, શરીર બની જશે એકદમ નિરોગી. દોસ્તો આપણા ભોજનમાં વિટામિન સીથી ભરપૂર પોષક તત્વોને શામેલ કરવાથી ઘણા રોગો આપમેળે દૂર કરી શકાય છે. આવી જ એક વિટામિન સીથી ભરપુર લીંબુ છે. જો તમે લીંબુ અને મધને નવશેકા ગરમ પાણીમાં મિક્સ કરીને સેવન કરો … Read more

આ એક વસ્તુ ખાઈ લેશો તો બરફની જેમ પીગળી જશે ચરબી, ડાયાબિટીસ, હૃદય રોગ, વાયરલ રોગોથી મળશે છુટકારો.

આ એક વસ્તુ ખાઈ લેશો તો બરફની જેમ પીગળી જશે ચરબી, ડાયાબિટીસ, હૃદય રોગ, વાયરલ રોગોથી મળશે છુટકારો. દોસ્તો આપણા ભારતીય ભોજનમાં ટામેટાંનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો તેની શાકભાજી બનાવી ખાય છે તો કેટલાક લોકો ચટણી બનાવીને ખાતા હોય છે પરંતુ નિષ્ણાત લોકો ટામેટાનો રસ પીવાનું જણાવે છે. હકીકતમાં ટામેટાનો રસ … Read more

બદામ કરતા પણ વધારે ગુણકારી છે સાવ સસ્તા ભાવે મળી આવતી આ વસ્તુ, હાઈ બીપી, મોટાપો, કેન્સર સહિત 50થી વધારે બીમારીઓ થશે દૂર.

બદામ કરતા પણ વધારે ગુણકારી છે સાવ સસ્તા ભાવે મળી આવતી આ વસ્તુ, હાઈ બીપી, મોટાપો, કેન્સર સહિત 50થી વધારે બીમારીઓ થશે દૂર. દોસ્તો સીંગદાણા એક એવી વસ્તુ છે, જે મોટાભાગના બધા જ ઘરોમાં મળી આવે છે પરંતુ તેને ઘણા લોકો સેવન કરવાનું પસંદ કરતા નથી. જો કે તમને જણાવી દઈએ કે સીંગદાણામાં સ્વાસ્થ્યવર્ધક ગુણોથી … Read more