આયુર્વેદ

સ્વાદમાં કડવી લાગતી આ વસ્તુ છે હજારો બીમારીઓની દવા, ડોક્ટરો પણ ખાવાની આપે છે સલાહ..

દોસ્તો સ્વાદમાં કડવા લીમડાના ઘણા ફાયદા છે. લીમડો એક ભારતીય વૃક્ષ છે, જેના પત્તા ગાઢ લીલા રંગના હોય છે. લીમડાના પત્તા માં ઘણા ઔષધીય ગુણધર્મો છુપાયેલા હોય છે. જે તમારા પેટમાં રહેલા ઝેરી રોગોને બહાર કાઢે છે. આ સીવાય લીમડાનો ઉપયોગ ઘણા પ્રકારના સૌંદર્ય ઉત્પાદકોના નિર્માણ માટે પણ કરવામાં આવે છે.

આયુર્વેદ પ્રમાણે કડવા લીમડાના ઉપયોગ ઘણી પ્રકારની ગંભીર બિમારીથી બચાવ કરવા માટે ખૂબ જ મદદગાર છે. જો આપણે કડવા લીમડામાં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન સી, એમિનો એસિડ, નાઇટ્રોજન, પોટેશિયમ, ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે. આ સાથે તેમાં એન્ટિ-બેક્ટેરિયલ એન્ટિ-ઓક્સીડેંટ એન્ટીવાયરલ ગુણ મળી આવે છે.

તેનો ઉપયોગ કરવા માટે કડવા લીમડાના પાનને લગભગ પાણીમાં મિક્સ કરીને તેની ગ્રાઇન્ડ કરી લેવા જોઈએ હવે. હવે તેનું સેવન કરવાથી તમને ઘણી બીમારીઓથી છુટકારો મળે છે. જો તમને કોઈ જગ્યા પર ઘા થયો હોય તો તમે લીમડાના પત્તાને પીસીને ઘા પર લગાવી શકો છો. આ સિવાય તમે લીમડાના પત્તા નો ઉપયોગ ફેસ માસ્ક તરીકે પણ કરી શકો છો.

કડવા લીમડાનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓના લક્ષણ બહુ ઓછા થઈ જાય છે. એક શોધ પ્રમાણે લીમડાના પત્તા માં હાઇપોગ્લાસેમિક પ્રભાવ હોય છે, જેની મદદથી લોહીમાં શુગર લેવલ નિયંત્રણમાં આવી જાય છે.

આ સિવાય કડવા લીમડાના પત્તા નિયમિત રૂપે સેવન કરવાથી પેટ એકદમ સાફ થઈ જાય છે. જેના લીધે પેટ સાથે જોડાયેલા રોગો થતા નથી. આ સિવાય લીમડાના પત્તા નો ઉપયોગ શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવા માટે પણ કરી શકાય છે. જેનાથી પેટ સાથે જોડાયેલી બીમારીઓ નો ભય એકદમ ઓછો થઈ જાય છે. કડવા લીમડાના નિયમિત ઉપયોગથી કેન્સર જેવી ઘાતક બીમારીનો ખતરો પણ દૂર કરી શકાય છે.

એક શોધ પ્રમાણે લીમડાના પત્તા ફુલ એન્ટિક કેન્સર, એન્ટી ટ્યૂમર જેવા ગુણો હોય છે. જે કેન્સરના કોષોને વિકસિત કરવાથી રોકે છે. લીમડાનો ઉપયોગ પેટ ના કેન્સર સર્વાઇકલ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર ના ખતરાને દૂર કરે છે.

કડવા લીમડાનો ઉપયોગ કરવાથી મોઢાનું સ્વાસ્થ્ય પણ સારું બને છે. હકીકતમાં લીમડામાં એન્ટી મળી આવે છે. જેના કારણે મોઢામાં રહેલા હાનીકારક બેક્ટેરિયા આપ મેરે બહાર નીકળી જાય છે. આ સિવાય લીમડામાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો તમને દાંત અને પેઢા સાથે જોડાયેલા રોગોથી છુટકારો આપે છે.

આ જ કારણ છે કે ડોક્ટરો દિવસ દરમિયાન એક થી બે વખત લીમડાના પત્તા નો જ્યુસ બનાવીને પીવાનું કહેવામાં કહે છે. કડવા લીમડાનો નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

લીમડામાં એન્ટી એલર્જી ગુણ મળી આવે છે, જેનાથી અસ્થમા જેવી સમસ્યાઓથી દૂર રહેવામાં મદદ મળે છે. આ સિવાય લીમડાના પત્તામાં મળી આવતાં તત્વો ફેફસા સાથે જોડાયેલા રોગોથી તમને સ્વસ્થ બનાવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે લીમડાના પત્તા નો ઉપયોગ કરવાથી રક્તચાપ ની સમસ્યા પણ દૂર કરી શકાય છે. જોકે ઉચ્ચ રક્તચાપ ની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ લીમડાનું સેવન કરવું જોઇએ નહીં.

કડવા લીમડાનું સેવન કરવાથી લીવર નું સ્વાસ્થ્ય પણ સારું રહે છે જેનાથી લીવર સંબંધી સમસ્યાઓ થી બચી શકાય છે. એક અધ્યયન અનુસાર લીમડાના પત્તા લિવરને સ્વસ્થ રાખવાના ગુણ મળી આવે છે, જેનાથી લીવરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે

કડવા લીમડાનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કાબૂમાં આવી જાય છે. લીમડાના પત્તાનો રસ બનાવીને પીવાથી કોલેસ્ટ્રોલની માત્રા શરીરમાંથી એકદમ ઓછી થઈ જાય છે. જેનાથી હૃદય સાથે જોડાયેલા લોકોનો રોગ દૂર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *