ગેસ, એસિડિટી, ખાટા ઓડકાર અને છાતીમાં બળતરાનો 100 ટકા અસરકારક ઉપાય.

મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ નાની બીમારીથી પીડાતા હોય છે આ સમયમાં ખોરાકની અનિયમિતતા અને ભાગદોડવાળી જિંદગી થી વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા હોય છે મિત્રો આજના લેખમાં અમે તમને એવી જ કેટલીક બીમારીઓ નાઘરગથ્થુ ઉપચાર વિશે આજના આ લેખમાં આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કેટલાક ઉપાયો જણાવવા ના છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો ગેસ, એસીડીટી અને કબજિયાત આ ત્રણેય બીમારીઓ એકબીજા સાથે સંકળાયેલી છે. જે લોકોને ગેસ ની બીમારી હોય તેવા લોકોને કબજિયાતની પણ બીમારી હોઈ શકે છે,

અને સાથે સાથે એસીડીટીની સમસ્યા પણ સતાવતી હોય છે મિત્રો શરીરમાં ત્રણ પ્રકૃતિ ના લીધે ખૂબ જ મોટી સમસ્યા ઓ થતી હોય છે અને આ ત્રણ પ્રકૃતિ છે વાત પિત્ત અને કફ. મિત્રો આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ થાય ત્યારે પેટને લગતી સમસ્યાઓ થતી હોય છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અને આના કારણે ગેસ, એસીડીટી અને કબજિયાત જેવી બીમારીઓ થઈ શકે છે. મિત્રો આ સમસ્યાઓ થવા પાછળ નું મૂળભૂત કારણ આપણો ખોરાક રહેલું છે અનિયમિતરૂપે લેવાતા ખોરાક અને આપણી ખોરાક લેવાની આદત પણ આ રોગ માટે મૂળભૂત કારણ છે,

તેના લીધે પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો જો તમે વધારે પડતો બહારનો ખોરાક ખાતા હોય બહારના ફાસ્ટ ફૂડ ખાતા હોય તો આ સમસ્યા તમને થઈ શકે છે. મિત્રો આ સાથે જ મેદા થી બનેલા ખોરાકનું વધારે પડતું સેવન કરવાથી પણ પેટને લગતી સમસ્યા ખૂબ જ વધુ માત્રામાં જોવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અને આપણે જે ખોરાક લેવાની ટેવ હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક ખામી રહેલી હોય છે. એટલે કે શરીરમાં ભૂખ ન હોય છતાં પણ ખોરાક લેવો ભૂખ કરતાં વધારે પ્રમાણમાં ખોરાક લેવો. મિત્રો ખોરાક લીધા બાદ તરત જ સૂઈ જવું, જમ્યા પછી તરત જ ઠંડા પીણાં નો ઉપયોગ કરવો આ બધા કારણોને લીધે પેટને લગતી બીમારીઓ થઈ શકે છે.

મિત્રો આપણા શરીરમાં એસીડીટીની સમસ્યા હોય તો આપણા છાતીમાં અને પેટમાં ખૂબ જ બળતરા બળે છે આ સિવાય પેટમાં ગેસ ને લગતી સમસ્યા હોય તો પેટમાં ગેસ ભરાઈ જાય છે અને વારંવાર ગેસ નિકળવાની સમસ્યા પણ થતી હોય છે. એટલા માટે મિત્રો આ પેટ ને લગતી દરેક બીમારીઓ નું મૂળભૂત કારણ આપણો ખોરાક છે.

તો મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પેટને લગતી સમસ્યા માટે દેશી અને ઘરગથ્થુ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો પેટને લગતી બીમારી નો ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવાનુ છે.

ત્યારબાદ પાણીને ગરમ કરતી વખતે તેમાં એક ચમચી અજમો નાખવાનો છે મિત્રો અજમો પેટને લગતી દરેક બીમારીઓ માં રામબાણ સાબિત થાય છે અને આ સિવાય અજમો પાચનતંત્રને ખૂબ જ સુધારે છે. ત્યારબાદ આ ગરમ પાણીમાં એક ચમચી વરિયાળી નાખવાની છે,

વરીયાળી પણ પેટ ને લગતિ સમસ્યાઓ માં ખૂબ જ કારગર નીવડે છે સાથે જ ખાધેલા ખોરાક ને પચાવવા માટે વરિયાળી ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યારબાદ આ પાણીને ઉકરવા દેવા નું છે. મિત્રો ત્યારબાદ પાણી નીકળી જાય એટલે તેને નીચે ઉતારી દેવા નું છે નીચે ઉતાર્યા બાદ આ પાણીમાં તમારે એક ચપટી સિંધાલૂણ મીઠું ઉમેરવાનું છે.

ત્યાર પછી તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે. ત્યારબાદ આ પાણીને બરાબર હલાવીને મિક્સ કરી દેવાનું છે અને પછી તેને ગરણી વડે ગાળી લેવા નું છે. મિત્રો આ પાણીને તમે નિયમિત રૂપે ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે. મિત્રો આ ઉપાય તમે નિયમિત રૂપે દિવસમાં બે વાર સવાર અને સાંજે કરો છો,

તો પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી તમને છુટકારો મળશે. મિત્રો ઔષધિ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાયને તમે નિયમિત રૂપથી દિવસમાં બે વાર સવારે ઊઠીને અને રાત્રે જમ્યા પછી આ ઉપાયનો તમે ઉપયોગ કરશો તો પેટને લગતી દરેક સમસ્યાઓ જેવી કે એસીડીટી, ગેસ અને કબજિયાત માં ખૂબ જ મોટી રાહત મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment