આ ફળ ના સેવન થી તમે અનેક નાના-મોટા કેટલાય રોગો દૂર કરી શકો છો.

અત્યાર ના સમય માં લોકો પોતાનું આરોગ્ય સારું રહે તે માટે અને પ્રયોગ કરતા હોય છે પણ જો તમે ડ્રગનફ્રુટ નો પ્રયોગ એક વાર કરો તો તમને અને ફાયદા થાય છે. 】 આ ભાગદોડ ભરી જિંદગી માં લોકો પોતાની અને સમસ્યાઓ ને બહુ ધ્યાન રાખતા નથી પણ પછી અમુક સમય પછી તે પોતાની સમસ્યાઓ થી … Read more

ઘઉંના જવારા તો ઈશ્વરીય બક્ષિશ જ ગણાય કારણ કે તે નવું જીવન બક્ષનારું ઔષધ તરીકે ઓળખાય છે. તો ચાલો જાણીએ ?

ઘઉંના જવારા તો ઈશ્વરીય બક્ષિશ જ ગણાય કારણ કે તે નવું જીવન બક્ષનારું ઔષધ તરીકે ઓળખાય છે. તો ચાલો જાણીએ ? =】જવારા ઉગાડવાની રીત :- =]  6 થી 8 પહોળાઈવાળા માટીના કોડિયા કે કુંડામાં કોઈપણ કુટુંબની જરૂરિયાત પ્રમાણે 7 , 14 , 21 કે 28 ગ્રામમાં ચોખ્ખી સારી કાળી ખેતરાઉ માટી નાખીને કોઈપણ જાતનું રસાયણ … Read more