ખાલી આ 2 ટીપાં તમારા કાનનો બધો મેલ બહાર કાઢી નાખશે. અપનાવો આ 100 ટકા અસરકારક ઉપાય.

મિત્રો આજે આ લેખમા અમે તમને જણાવીશું કાન વિશે. કાન ઍ આપણા શરીરનું એક સેન્સેટિવ ઓર્ગન છે. એટલા માટે કાનની અંદર જે મેલ જમા થાય છે તેના લીધે ઘણી બધી તકલીફ થતી હોય છે તો એના માટે અમે તમને એક એવો ઉપાય બતાવીશું તેના બે ટીપાં કાનમાં નાખવાથી બધો જ મેલ બહાર નીકળી જશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઘણા લોકો ને એવી ટેવ હોય છે કે સેફ્ટી પીન દ્વારા અથવા તો દીવાસળી ની સળી દ્વારા કાન માંથી મેલ કાઢવાની ખોટી આદત હોય છે. મિત્રો આમ કરવું એ ખૂબ જ ડેન્જરસ છે. એટલા માટે સેફ્ટી પિન કે દીવાસળી કાન મા ન ન ખાવી જોઈએ.

અમુક જગ્યા એ તો કાન મા થી મેલ કઢાવવા વાળા લોકો આવે છે અને કાન માંથી મેલ કાઢતા હોય છે મિત્રો આમ કરવાથી ખૂબ જ નુકસાન થતું હોય છે. મિત્રો કુદરતે કાન મા એક ચીકણું પ્રવાહી મુક્યુ છે જેનાથી કાન મા ધૂળ બેક્ટેરિયા આ બધુ કાન મા જઈ શકતું નથી અને ત્યાજ ચોટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો કાનમાં આ બધું વધી જાય તો કાનમાં બહેરાશ આવે છે ઇન્ફેક્શન થાય છે. મિત્રો આજે અમે તમને એક સિમ્પલ અને સાદો ઉપાય બતાવાના છીએ જેના બે જ ટીપા થી બધો જ કાનનો મેલ બહાર નીકળી જશે.

આ ઉપાય માટે સરસોનું તેલ બજાર માંથી લેવાનું છે અને તેને ગરમ કરવાનુ છે અને ઠંડુ પડે એટલે રોજ સૂતા પહેલાં કાનમાં બે ટીપાં નાખી ને રૂ મૂકી દો. સવારે ઉઠીને મેલ કાઢવાની સળી વડે બધો જ મેલ નીકળી જશે. અને કાન તમારા ચોખ્ખા થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો મિત્રો આ સરળ અને સચોટ ઉપાય જો તમે મહિને બે મહિને એકાદ વાર કરશો તો મિત્રો કાન ને લગતી દરેક સમસ્યામાંથી તમને રાહત મળશે. અને આ ઉપાય એકદમ સરળ છે ને આ ઉપાય ખુબજ ફાયદાકારક છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાય અને  ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment