ઉધરસ, દમ, પેશાબમાં બળતરા જેવી અનેક સમસ્યાનો સૌથી સસ્તો ઈલાજ છે આ ઈલાયચી.
મિત્રો, આપણા રસોડા માં કેટલાક એવા મસાલા હોય છે જે સુગંધીદાળ હોય છે. એલચી પણ સુગંધીદાળ છે. પ્રાચીનકાળથી જ એલચી નો ઉપયોગ સુગંધ માટે અને એનાથી થતા લાભો માટે જાણીતી છે. એલચી નો ઉપયોગ મુખવાસ તરીકે પણ થાય છે. મસાલાઓ માં ઔષધ તરીકે પણ એલચી નો ઉપયોગ થાય છે. ભારત માં એલચી નું બજાર ખૂબ … Read more