રાતે સુતા પહેલા 1 ગ્લાસ આ વસ્તુનું કરી લો સેવન, કબજિયાત, માથાના દુખાવા સહિત અગણિત રોગો થઈ જશે દૂર. દોસ્તો આપણા આયુર્વેદમાં એવી ઘણી ઔષધીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને આપણે આસાનીથી ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. વળી આ વસ્તુ આપણા માટે આડઅસર નું કારણ પણ બનતી નથી. આવી જ એક […]
Tag: કબજિયાત દૂર કરવા ઉપાય
આ એક ઔષધિનો દિવસ દરમિયાન એક વખત ઉપયોગ કરી લેશો તો એસિડિટી, ખાંસી સહિત ઘણા રોગો થઈ જશે છૂમંતર, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પણ કરતા હતા ઉપયોગ.
આ એક ઔષધિનો દિવસ દરમિયાન એક વખત ઉપયોગ કરી લેશો તો એસિડિટી, ખાંસી સહિત ઘણા રોગો થઈ જશે છૂમંતર, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પણ કરતા હતા ઉપયોગ. દોસ્તો આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટાં ખાનપાન ને લીધે લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. આ સાથે બેઠાડું જીવન પણ રોગો થવા પાછળનું કારણ માનવામાં આવે છે. […]
કબજિયાત, બ્લડ પ્રેશર, હૃદય રોગ, આંખનો દુખાવો સહિત 33થી વધારે બીમારીઓને દુર કરે છે દ્રાક્ષ, પુરુષો માટે તો માનવામાં આવે છે રામબાણ
મિત્રો આજના આ લેખમાં અમે તમને દ્રાક્ષના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો દ્રાક્ષ નાના બાળકથી લઈને વડીલો સુધી દરેક નું પ્રીય ફળ માનવામાં આવે છે. મિત્રો દ્રાક્ષમાં અનેક પ્રકારના ખનિજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે. જેથી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. મિત્રો દ્રાક્ષ દરેક ને ખુબ જ પ્રિય હોય […]