લીંબુના રસના ટીપાં નાખવાથી શુ થાય? એ ટીપાં કોણ કોણ નાખી શકે? બધા કામ બાજુમાં મૂકીને જાણીલો આ હકીકત.

મિત્રો હાલના સમયમાં અનેક પ્રકારની બીમારીઓથી લોકો ગભરાતા હોય છે ત્યારે લોકો એલોપેથી, હોમિયોપેથી દવા ના બદલે ઔષધીય ઉપચાર તરફ વળ્યા છે અને હાલના આ સમયમાં આ દેશી ઉપચાર અને ઔષધીય ઉપચાર ખૂબ જ કારગર સાબિત થાય છે. મિત્રો આજના આ લેખમાં આપણે એવા જ એક દેશી ઉપચાર વિશે વાત કરીશું કે લીંબુનો રસ નાકમાં … Read more

કોરો.ના ને તમારાથી દૂર રાખવો હોય તો આ એક વસ્તુથી દરરોજ નાસ લેજો. 100 ટકા અસરકારક ઉપાય છે આ.

મિત્રો હાલનો સમય ખૂબ જ ખરાબ છે હાલના આ સમયમાં કોરોના મહામારી એ આખા વિશ્વને અને દેશ બાનમાં લીધું છે, જ્યાં જુઓ ત્યાં ભય અને ડર નું વાતાવરણ છે. આવા સમયે ખાસ જરૂરી છે કે આપણે આપણું ધ્યાન રાખો અને આપણા પરિવારનું પણ ધ્યાન રાખો. અને આ મહામારીમાં પોતાની જાતને અને પોતાના પરિવારને બચાવો. મિત્રો … Read more

જો તમે ખીલથી પરેશાન છો તો આજે અપનાવો ખીલ મટાડવાનો 100 ટકા અસરકારક દેશી ઉપાય.

મિત્રો, આજના સમય માં 18 વર્ષ પુરા થાય એટલે બધા ને તેના ચહેરો સારો રાખવા માટે ઘણા પ્રયત્ન કરતા હોય છે, સ્માર્ટ દેખાવું કોને ના ગમે, છોકરા હોય કે છોકરીઓ તેમના મોઢે જો ખીલ નીકળે તો તે બહું પરેશાન થઈ જતા હોય છે, કારણ કે ખીલ થવાથી ચહેરા ની સુંદરતા રહેતી નથી. ઘણા લોકો એમ … Read more

ઓક્સિજન લેવલ 95થી વધુ રાખવું હોય તો આજથી જ શરૂ કરી દો આ 100 ટકા અસરકારક દેશી ઉપાય.

મિત્રો હાલના સમયમાં દેશ અને દુનિયામાં કોરોના હાહાકાર મચાવ્યો છે, ત્યારે આપણે ટીવી પર જઈએ છીએ કે કોઈ લોકોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી મળતો તો કોઈ પણ લોકોને પૂરતા પ્રમાણમાં દવા નથી મળતી. અને આ બધાં કારણોથી લોકો મૃત્યુના મુખમાં ધકેલાતા જાય છે. મિત્રો હાલના સમયમાં દવા કામ કરતી ન હોવાથી લોકો યોગ અને પ્રાણાયામ … Read more

હૃદયરોગ, લીવર પ્રોબ્લેમ, એનિમિયા જેવી અનેક ગંભીર બીમારીઓ દૂર કરે છે આ મીઠો લીમડો.

મિત્રો તમેપણ જાણો છે કે અત્યારે કોરોનાનો પ્રકોપ ખુબજ વધી રહયો છે ત્યારે તેનાથી બચવા માટે ખુબજ પ્રયત્નો કરવામાં આવે છે. ખાસ કરીને આયુર્વેદિક ઉપચારનો ઉપયોગ કરી ને કોરોનાની અસર ન થાય તે માટેના ખુબજ પ્રયત્ન કરી રહ્યા છે. કોરોનાને અટકાવવા માટે આપણે અવનવા આયુર્વેદિક ઉપચારો અને ઘણી જાતની દેશી દવાઓનો ઉપયોગ થી આ બીમારી … Read more

ખાલી 1 જ મિનિટમાં તમે જાતે જ નક્કી કરી લેશો કે તમારા ફેફસા, કિડની, લીવર અને હૃદય સ્વસ્થ છે કે નહીં. એ પણ તમારા ઘરે જ.

મિત્રો આજના લેખમાં આપણે જાણીશું કે આપણે કેટલા સ્વસ્થ છીએ બિલકુલ આસાનીથી આપણે સમજી શકીએ છીએ કે આપણે કેટલા સ્વસ્થ છીએ આપણા શરીરમાં કોઈ તકલીફ છે કે પછી આપણે ખૂબ જ હેલ્ધી છીએ એના વિશે આજના લેખમાં અમે તમને ખૂબ જ સચોટ અને સાચી માહિતી આપવાના છીએ. મિત્રો ફેફસા, હાર્ટ ,લીવર અને કિડની આ ચાર … Read more

કોરો.ના ની બીજી લહેરથી બચવું હોય તો એકવાર જાણી લેજો આ લવિંગના ચમત્કારિક ઉપાયો.

મિત્રો આપણા રસોડામાં ઘણા એવા મસાલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે મિત્રો આ બધા જ મસાલા નો ઔષધીય તરીકે ઉપયોગમાં લઈએ તો તેના ઘણા બધા ફાયદા આપણા શરીરને મળતા હોય છે, મિત્રો આ બધા જ મસાલા માં એક એવું ઔષધીય મસાલો છે જેનું નામ છે લવિંગ. તો મિત્રો આજના … Read more

કોરો.ના ની આડ અસરો ખાલી 2 જ મિનિટમાં કરો દૂર આ દેશી ઘરેલું ઉપાયથી. રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે.

મિત્રો હાલ ની આ કોરોના મહામારીમાં લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ત્યારે લોકો હાલના સમયમાં દવાઓની બદલીમાં ઔષધીય ઉપચારો તરફ વળ્યા છે અને હકીકતમાં જ દવાઓ કરતાં ઔષધીય ઉપચાર ખૂબ જ કારગત સાબિત થાય છે. તો આજના આ લેખમાં અમે એવું જ એક કોરોનાનો કારગત ઉપચાર લઈને આવ્યા છીએ જે તમને કોરોના … Read more

જો આવા લક્ષણો હોય તો હોઈ શકે છે કોરો.ના ની શરૂઆત. સતર્ક બનો અને તાત્કાલિક કરાવો સારવાર અંર થઈ જાઓ સ્વસ્થ.

મિત્રો આજના આ લેખમાં અમે તમને કોરોના પોઝિટિવ ના લક્ષણો વિશે વાત કરવાના છીએ. હાલના સમયમાં દેશ અને દુનિયામાં કોરોના એ તાંડવ મચાવ્યો છે. અને બધા લોકો આ કોરોના નામ થી ડરવા લાગ્યા છે. મિત્ર કોઈ પણ વ્યક્તિને કોરોના પોઝિટિવ હોય છે તેના લક્ષણો કેવા હોય છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે. મિત્રો … Read more

આ 3 ચમત્કારિક વનસ્પતિ નો ઉપાય તમને કાયમ માટે દૂર રાખશે કફ, ઉધરસ, શરદી, તાવ, કાળતરથી દૂર.

મિત્રો જે લોકોને શરદી ઉધરસ કળતર રહેતી હોય અને સાથે સાથે તાવ આવતો હોય અને સાથે સાથે શરીરમાં આળસ આવતી હોય તેના માટે આજના આ લેખમાં અને એક ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ. મિત્રો હાલના મહામારીના સમયમાં લોકોને એલોપેથી અને હોમિયોપેથી દવા કરતાં આયુર્વેદિક ઉપચાર અને ઔષધીય દવાઓ ખૂબ જ કારગત નીવડે છે. મિત્રો આજે … Read more