જો ભોજન કર્યા પછી કરશો આ ભૂલ તો 100 ટકા પસ્તાવું પડશે, શરીર બની જશે રોગોનું ઘર.

મિત્રો આપણે જમ્યા પછી આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ. મોટાભાગના લોકો જમ્યા પછી આ એક ભૂલ કરતા હોય છે. મિત્રો ક્યારેક આપણે તીખું-તળેલું, તમતમતું, આથાવાળું ખાધું હોય તો આપણને સોસ બહુ પડે છે. એટલે આપણને જમીને તરત જ પાણી પીવાની ટેવ છે. મિત્રો અમુક લોકો એવા હોય છે. જે કોઈપણ ભોજન જમે તો … Read more

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં દેખાય છે આ બદલાવ. સમયસર જાણી ગયા તો ટાળી શકશો એટેક.

મિત્રો હાર્ટ એટેક આવતાં પહેલાં આપણું શરીર ઘણા બધા સંકેતો આપે છે. મિત્રો જે લોકોને હૃદયની બીમારી હોય તેવા લોકોને તેમના શરીરમાં ઘણા બધા બદલાવ જોવા મળી શકે છે. મિત્રો આજના લેખમાં અમે તમને હાર્ટ એટેક આવતાં પહેલાં આપણા શરીરમાં કેટલાક સંકેતો મળતા હોય છે, જેના વિશે આજના આ લેખમાં અમે તમને વાત કરીશું. અને … Read more

રાતે નસકોરાના અવાજથી નથી આવતી ઊંગ તો કરો આ ઉપાય, થોડા જ દિવસોમાં દૂર થશે તમારી સમસ્યા.

મિત્રો એક સર્વે અનુસાર દુનિયાના ત્રીજા ભાગના લોકો નસકોરા બોલાવવાની સમસ્યાથી પીડાય છે. મિત્રો જે વ્યક્તિને નસકોરાં બોલવાની સમસ્યા હોય છે. તેવા વ્યક્તિઓને ભવિષ્યમાં હાર્ટના રોગો થઇ શકે છે. મિત્રો આજના લેખમાં અમે તમને નસકોરા ના ત્રાસથી બચવા માટે કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આયુર્વેદમાં નસકોરા બોલવા તેને કફનો રોગ કહેવામાં આવે છે. … Read more

કિડનીને હંમેશા સ્વસ્થ રાખવા માટે દિવસ દરમિયાન પીવું જોઈએ આટલું પાણી, આટલા બધા રોગો થઇ જશે દૂર…

સામાન્ય રીતે કિડનીને સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે દિવસ દરમિયાન આવશ્યકતા અનુસાર પાણી પીવું જોઈએ. કારણ કે પાણીની ઓછી માત્રા પીવાથી વ્યક્તિ ઘણા રોગોનો શિકાર બની જાય છે, જેનો તે વિચાર પણ કરી શકતો નથી. આનાથી વિપરીત જો તમે દિવસ દરમિયાન વધુ પાણી પીવો છો તો તમને કોઈપણ રોગ થઈ શકતો નથી. આવી સ્થિતિમાં … Read more

ફક્ત 10 દિવસ સુધી પાણીમાં આ ખાસ વસ્તુ ઉમેરીને બનાવી લો તેનો ઉકાળો, પછી કરી નાખો ભલભલી બીમારીઓ દૂર, ક્યારેક નહી આવે હાર્ટ એટેક..

તમે બધા જ લોકો અર્જુનની છાલથી સારી રીતે માહિતગાર હશો, તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે. તે એક ઔષધિ તરીકે વર્તે છે, જે ઘણી બીમારીઓ દૂર કરવા માટે વપરાય છે. આ સાથે તેનો ઉપયોગ કરીને ઘણા જટિલ રોગો પણ દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને તેનો … Read more

આ બે પ્રકારના લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ કાચી ડુંગળી, નહીંતર બની જશે ઝેર સમાન…

સામાન્ય રીતે ભારતીય ઘરોમાં ડુંગળીને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ સાથે કોઈપણ વાનગી ડુંગળી વગર બનાવવામાં આવતી નથી. આ સાથે ડુંગળી સ્વાસ્થય માટે પણ ઘણી ઉપયોગી માનવામાં આવે છે. તમે તેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરી શકો છો. તમને જણાવી દઈએ કે ડુંગળી ઘણા લોકો સલાડ સ્વરૂપે તો અમુક શાક સ્વરૂપે … Read more

શરીર પર રહેલી જૂનામાં જૂની ધાધર દૂર કરવા માટે કારગર છે તમારા ઘરમાં રહેલી આ ખાસ વસ્તુઓ, 100% મળી જશે રાહત..

આજના સમયમાં આધુનિક સમયમાં દરેક વ્યક્તિ ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યો છે. જેમાંથી ઘણી બીમારીઓ એવી પણ છે, જેનો ડોક્ટરની દવાઓ ખાધા પછી પણ ઉપચાર થઇ શકતો નથી. આવી જ એક બીમારી ધાધર છે, જે ખરાબ પાણી, વધારે પડતો પરસેવો, વધારે પડતું ખાટું અને તીખું ભોજન અને લોહીમાં અશુદ્ધિ જવાબદાર હોઈ શકે છે. આવી સ્થિતિમાં … Read more

મોટાભાગના લોકો જાણતા નથી કે ફ્રીજનું પાણી પીવાથી શું નુકસાન થાય છે? જાણીને તમે પણ પીતા સો વખત વિચાર કરશો…

આજના આધુનિક સમયમાં દરેક વસ્તુ એકદમ આસાન થઇ ગઇ છે. પહેલા લોકો ચાલીને જતા હતા આજે ગાડીઓ આવી ગઈ છે. પહેલા લોકો માટીના વાસણ નો ઉપયોગ કરતા હતા, હવે ઘરે ઘરે સ્ટીલ ના વાસણો આવી ગયા છે. આજ ક્રમમાં પહેલા માટલાનું પાણી પીવામાં આવતું હતું પંરતુ હવે ફ્રીઝ નું પાણી પીવામાં આવે છે. જોકે બહુ … Read more

શરીરમાં જામી ગયેલી બધી જ ગંદકી દૂર કરવાનો રામબાણ ઉપાય, શરીર થઇ જશે એકદમ સાફ, બધા જ રોગોનો થઇ જશે ખાત્મો…

સામાન્ય રીતે આપણે અવારનવાર વિવિધ પ્રકારના જ્યુસનું સેવન કરતા હોઈએ છીએ, આ જ્યૂસ આપણને ઔષધીય લાભની સાથે સાથે ઘણા બીજા લાભ પણ આપી શકે છે, જેના સેવનથી આપણે ઘણી બીમારીઓ દૂર કરી શકીએ છીએ. આવી સ્થિતિમાં આજે અમે તમને આવા જ એક જ્યુસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઘણી બીમારીઓને દૂર કરવા સહિત શરીરને … Read more

શું તમને પણ વારંવાર શરદી, ખાંસી અને કફ થઇ જાય છે? તો અપનાવી લો આ ઘરેલુ ઉપાય, પળભરમાં મળશે રાહત…

સામાન્ય રીતે જ્યારે હવામાનમાં પરિવર્તન થાય છે ત્યારે ઘણા રોગો વ્યક્તિને ઘેરી લેતા હોય છે. જેમાંથી શરદી, ઉધરસ અને ખાંસીની સમસ્યા તો વ્યક્તિને ખૂબ જ પીડા આપે છે. કારણ કે આ એવા રોગ છે, જે વ્યક્તિને બહુ જલ્દી પોતાની પકડમાં લાવી દેતા હોય છે. જો તમે પણ હવામાનમાં પરિવર્તન થવાને લીધે આવી સમસ્યાઓનો સામનો કરી … Read more