પ્રાચીન ઔષધિ અંધેડો માથાના દુખાવાથી વાંજીયાપણું દૂર કરવા સુધી છે ફાયદાકારક

કલિયુગમાં આશીર્વાદ સમાન એવા અંધેડા વિશે જાણીએ. સામાન્ય રીતે ગુજરાતી માં અંધેડો અને સંસ્કૃત માં અપામાર્ગ તરીકે ઓળખવામાં આવે છે.ચોમાસાની ઋતુ માં જોવા મળતી અપોઆપ ઉગી નીકળતી જંગલી વનસ્પતિ છે.તેની ઊંચાઈ ૪-૫ ફૂટ અને આછા -આછા કાંટા જોવા મળે છે.તેમાં ત્રણ જાતો જોવાં મળે છે ધોળા, રાતા અને પાનખેડા જોવા મળે છે.તેમાં ધોળા અંધેડા શ્રેષ્ઠ … Read more

આ ફળના સેવનથી નાના મોટા કેટલાય રોગો દૂર કરી શકો છો…

અત્યાર ના સમય માં લોકો પોતાનું આરોગ્ય સારું રહે તે માટે અને પ્રયોગ કરતા હોય છે પણ જો તમે ડ્રગનફ્રુટ નો પ્રયોગ એક વાર કરો તો તમને અને ફાયદા થાય છે. 】 આ ભાગદોડ ભરી જિંદગી માં લોકો પોતાની અને સમસ્યાઓ ને બહુ ધ્યાન રાખતા નથી પણ પછી અમુક સમય પછી તે પોતાની સમસ્યાઓ થી … Read more

કોરોના વેક્સીન ની વચ્ચે કોરોના સામે સ્વસ્થ્ય રહેવાની 12 ટિપ્સ.

કોરોના મહામારી સામે સ્વસ્થ્ય રહેવાની 12 ટિપ્સ. મિત્રો કોરોના એક ભયંકર મહામારી છે. જેના સામે દેશ ની નામી અનામી લોકો પણ આ મહામારી સામે હારી ગયા છે અને દર્દીઓની સરવાર કરનારા ડોક્ટરો ને પણ કોરોના મહામારી માં જીવ ગુમાવ્યા છે. જોકે હાલ મા આવેલી કોરોના ની રસી થી રાહત  તો થશે જ પણ જે લોકો … Read more

વિટામિન B-12 ની બેટરી કરો ફૂલ આ ઘરેલુ ઉપચારથી.

વિટામિન બી 12 ઉણપ ના લક્ષણો અને તેના ઉપાયો:- આપણા શરીરમાં દરેક અંગ ને કામ કરવા માટે જુદા-જુદા વિટામીન ની જરૂર હોય છે. આવી જ રીતે ખુબજ ઉપયોગી એવું વિટામિન બી 12 જરૂરી છે. શાકાહારી વ્યક્તિ હોય પરંતુ ભોજન માં દૂધ નો ઉપયોગ ઓછો હોવાને કારણે તે ખામી જોવા મળે છે. વિટામિન બી 12 ના … Read more

નારિયેળના તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવી કરો આટલી સમસ્યાઓ દૂર.

નારિયેળના તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવી કરો આટલી સમસ્યાઓ દૂર. ખોડાની સમસ્યા:- નારિયેળ તેલ ઘણી જ તકલીફ દૂર કરવામાં મદદરૂપ થાય છે.ઘણાં ઓછા લોકો તેના વિશે જાણતા હોય છે.આરોગ્ય અને ત્વચા માટે ફાયદાકારક એવું નારિયેળ અને કપૂર નું મિશ્રણ એ એક ઉપચાર છે.દરેક વ્યક્તિ એનો ઉપચાર કરી શકે છે. જે ઓછી મૂડી માં સારો … Read more

શિયાળામાં ગંઠોડા ખાવાના છે આ સાત ફાયદાઓ. ફાયદાઓ જોયા પછી કોઈ શિયાળામાં ચૂકશો નહીં ગંઠોડા ખાવાના..

આજના સમય માં દરેક ગૃહિણીઓ ના ઘરમાં ગંઠોડા કે પીપળી મૂળ હોય જ છે.ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પતિ માં મૂળિયાં ની ગાંઠ છે.શરદી તથા ઉધરસ માં ગંઠોડા ની રાબ પીવાય છે.તેનો ઉપયોગ ચા-શાક ના ગરમ મસાલામાં પણ કરવામાં આવે છે. છોટા નાગપુર પ્રદેશ માં બહેનોના માસિક સ્ત્રાવ ની અનિયમિતતા માં તથા શરદી ના વિકારો માં … Read more

શું તમે જાણો છો ઉત્તરાયણના દિવસે જ તલ અને ગોળના કેમ લાડુ ખવાય છે? ખાવાથી થશે આટલા ફાયદાઓ..

મિત્રો હવે ઉત્તરાયણ આવી ગઈ છે ત્યારે આપ સર્વેને ઉત્તરાયણની શુભકામનાઓ. તમને ખબર છે એ મુજબ આપણે ઉત્તરાયણના દિવસે તલ અને ગોળ ના લાડુ ખાઈયે છીએ પણ આપણને એ ખાવા પાછળનું કારણ ખબર નથી હોતી. તો અમે આજે તમને બતાવીશું કે તલ અને ગોળના લાડુ જ કેમ ઉત્તરાયણના દિવસે ખવાય છે? ગોળ અને તલના લાડુ … Read more

કૂતરું કરડે તો તેના ઉપચાર માટે શુ કરવું!તો ચાલો આજે તેના ઘરેલુ ઉપાય વિશે જાણીશું.

મિત્રો, કૂતરું કરડે તો તેના ઉપચાર માટે શુ કરવું!તો ચાલો આજે તેના ઘરેલુ ઉપાય વિશે જાણીશું. કૂતરું કરડવાના ઘરેલુ ઉપયો:- 1. લાલ મરચું:- કૂતરું કરડવાથી ઘા ને તરત જ ધોઈ લો. કારણ કે તેનું ઝેર ફેલાઈ નહીં. વાટેલા લાલ મરચાંના પાઉડર ને સરસવના તેલ માં નાખીને લગાવવાથી ઇન્ફેક્શન રોકી શકાય છે. 2. ડુંગળી:- ડુંગળી નો … Read more

મીઠો પાન તો ખાતા હશો પણ તેમાં વપરાતા પાન વિશે જાણો છો ! કે એ તમારા માટે ફાયદાકારક કે નુકસાનકારક!!

મિત્રો તમે મીઠા પાન તો ખાતા હશો પણ તેમાં વપરાતા પાન વિશે જાણો છો ! કે તમારા માટે ફાયદાકારક કે નુકસાનકારક ? લોકો આજે પણ નાગરવેલ ના પાનનો ઉપયોગ મુખશુદ્ધિ માટે કરતા હોય છે.ભોજન માં નાગરવેલનાં પાન નો મુખવાસ ના દ્રવ્યો મૂકીને ખાવાની પ્રથા પ્રચલિત છે.પરંતુ મુખવાસ માં આવતા દ્રવ્યો શરીર માટે હાનિકારક ન હોવા … Read more

દૂધી ની છાલ નો ઉપયોગ કરી લાવીએ સ્કિનમાં ગ્લો. ચહેરો ખીલી ઉઠશે

દૂધી ની છાલ નો ઉપયોગ કરી લાવીએ સ્કિન માં ગ્લો દૂધી નો ઉપયોગ મોટે ભાગે શાકભાજી માં જ કરવામાં આવે છે. શુ તમે જાણો છો તેના છીલકા અને રસ ના પણ અનેક ફાયદા છે. તેમાં આવેલા કાર્બોહાઈડ્રેટ ની હાજરી ને કારણે સરળતાથી પચી જાય છે. મોટે ભાગે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધી … Read more