આ ટોયલેટનો ઉપયોગ કરો છો તો થઈ શકે છે આટલી બીમારીઓ.

મિત્રો આજ ના આ લેખ મા અમે એવી ત્રણ વસ્તુઓ વિશે વાત કરવાની છે જેનાથી આપણે કબજિયાત જેવી બિમારી થાય છે અને એનો આપણે દરરોજ ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. સૌ પ્રથમ આપણે વાત કરીશુ કે મીનરલ્સ પાણીની એટલે કે ROનું પાણી મિત્રો પાણી જયારે RO મા ફિલ્ટર થાય છે, ત્યારે અમુક પ્રકારના તત્વો પણ … Read more

બ્લડપ્રેશર વધુ રહેતું હોય તો કરો આ અસરકારક ઉપચાર અને ખોટી ગોળીઓ ગળવાનું કરો બંધ.

મિત્રો તમે પણ જાણતા હશો કે તમારા ઘરમાં તથા તમારી આસપાસ રહેલા કેટલાક લોકો બ્લડપ્રેશર ની બીમારી થી પરેશાન જોવા મળે છે તેઓ રોજ દવાનો ઉપયોગ કરી ને જીવતા હોય છે તો મિત્રો તે શરીરને નુકશાન કરવા છે અને લાંબા ગાળે અન્ય બીમારીનો બોગ પણ બની શકાય છે.

Read more

દરરોજ ખાટલામાં ઊંઘવાથી બચી શકાય છે આ 3 બીમારીથી. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ખાટલામાં ઊંઘવાના એટલા બધા ફાયદા છે કે જેનાથી બીમારીઓ દૂર રહે છે. પહેલાના સમયમાં આપના બાપ દાદાઓ ખાટલાનો વધુ પડતા કરતા જેના કારણે બીમારીઓ દૂર રહેતી હતી. તેઓ દરરોજના માટે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતા હતા. લોકો આજકાલ બેડનો વધુ પડતો ઉપયોગ કરે છે તેથી અનેક બીમારીના ભોગ … Read more

ડાયાબિટીસ, કમરના દુખાવા જેવા અનેક રોગો દૂર કરે છે ગુંદર. જાણો ગુંદરના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો તમે પણ જાણતા હશો કે ગુંદર ખાવાથી શરીર ને ખુબજ ફાયદા થાય છે. શિયાળામાં લોકો ગુંદરનો ખુબજ ઉપયોગ કરતા હોય છે. તે શરીર ને મજબૂત રાખવામાં મદદ કરે છે. જે લોકો ને કમરના દુખાવા થતા હોય તેના માટે ગુંદર ખુબજ ફાયદાકારક છે. મિત્રો દરેક લોકો ગુંદરનો ઉપયોગ કરતા હોય છે. જેનાથી સાંધાના દુઃખાવા વગેરેમાં … Read more

આ એક નિયમનું પાલન કરશો તો ક્યારેય નહીં થાય ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યા.

મિત્રો આજના આ લેખમા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પ્રમાણે નો ઉપાય કરશો તો જીવનભર તમને ગેસ, કબજિયાત કે એસિડિટી નઈ થાય અને હા તમે આ એક જ નિયમનું પાલન કરશો તો જ્યાં સુધી જીવશો ત્યાં સુધી અમારી ગેરંટી છે તમને પેટમાં ગેસ નઈ થાય કે કબજિયાત અને એસીડીટી તો ક્યારેય ન થાય. … Read more

આ ચાર વસ્તુમાંથી બનાવી લો લાડું અને કાયમ માટે કરો સાંધા અને ગોઠણના દુખવાને દૂર

મિત્રો ખાસ કરીને આ પ્રકારની બીમારી એ માનસિક રીતે પણ ખુબજ પરેશાન કરે છે. આવા દુખાવા 50 વર્ષથી વધારે ઉંમર વળી વ્યક્તિ માં જોકે મળે છે પરંતુ હાલ ના જમાના માતો નનાની ઉંમરમાં પણ આ બીમારી ઘર કરી જાય છે. એવું થવાનું કારણ મિત્રો કેલ્શિયમની ઉણપ સર્જાતા આ દુખાવા જોવા મળે છે. મિત્રો આ દુખવા … Read more

ઓપરેશન કરાવ્યા વગર જ ચરબીની ગાંઠો કરો દૂર. આ ઘરેલું ઉપચારોથી..

મિત્રો ઘણા લોકોને ચરબી ની ગાંઠ થતી હોય છે ચરબી ની ગાંઠ શરીરના બહારના ભાગે થઈ શેક છે અને શરીરના અંદરના ભાગે પણ થઈ શેક છે એ ગાંઠ સામાન્ય રીતે વ્યક્તિને મોઢા પર હાથ ઉપર શરીર ના ગમે તે ભાગ પર થતી હોય છે, એ ગાંઠ સામાન્ય દબાવાથિ પોચી હોય છે અને સામાન્ય ઓપરેશન કરવાથી … Read more

ગરમ પાણી સાથે કરો કાળા મરીનું સેવન અને રહો અનેક બીમારીઓથી દૂર.

કાળા મરીનું સેવન આપના માટે ખુબજ ઉપયોગી છે. તે રસોડામાંથી મળી આવે છે. ખાસ કરીને તેનો ઉપયોગ કરીને વિવિધ બીમારીઓ મટાડી શકાય છે. કાળા મરી શરીર માટે ખુબજ ફાયદાકારક છે. તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો બધીજ બીમારીઓ દૂર રહે છે. કાળા મરી નું સેવન નવશેકા પાણી સાથે કરવાથી કેટલું મહત્વ છે તે જાણીને પણ … Read more

હીરા કરતા પણ કિંમતી છે આ વનસ્પતિ. મોટી – મોટી બીમારીઓને કરે છે કાયમ માટે દૂર..

મિત્રો આ લેખમા અમે તમને હીરા કરતા પણ મોંઘી એક જડીબુટ્ટી વિશે વાત કરવાના છીએ એટલે કે આજે અમે તમને એક કાંટાળી વનસ્પતિ ગાડરિયુ વિશે વાત કરવાના છીએ ખાસ કરીને આ ગાડરિયુ વરસાદની ઋતુમા ઉગી નીકળે છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ગાડરિયું વનસ્પતિ ના પાન, મૂળ , કાંટા વાળુ જે ફળ આવે છે તેનો પણ ઔષધીમા … Read more

૧ રૂપિયાની પણ ગોળી ગળ્યા વગર દૂર કરો 100 થી વધુ બીમારીઓ. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો.

મિત્રો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ફણગાવેલા કઠોળ ના ફાયદા. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરમાં અનેક પ્રકારની તકલીફ માં રાહત મળે છે અને શરીરને લગતી તમામ બિમારી મા રાહત મળે છે. પેટનું ધ્યાન રાખવા માટે મોટા ભાગના લોકો સલાડનો ઉપયોગ કરે છે જેમ કે કાકડી , ટામેટા , મુળા , બીટ , આ સલાડ … Read more