પગના સોજા અને દુખાવાથી થઈ ગયા છો પરેશાન? તો કરો આ 100 ટકા અસરકારક ઉપાય.

મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિઓ ના પગે સોજા રહેવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો આજના લેખમાં અમે તમને પગ માં રહેતા સોજા માટે કેટલાક ઘરેલૂ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જે ઘરેલુ ઉપાયો કરવાથી તમે તમારા પગના સોજા માં ખૂબ જ રાહત મેળવી શકો છો. મિત્રો હાલના સમયમાં આ એક ખૂબ જ સામાન્ય સમસ્યા થઈ … Read more

પથરી માટે ઓપરેશન ના કરવું હોય તો એકવાર કરી જુઓ આ દેશી ઉપાય, 90 ટકા ઓપરેશન ની જરૂર જ નહીં પડે.

મિત્રો હાલના સમયમાં વ્યક્તિઓ અનેક બીમારીઓનો શિકાર બનતા હોય છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણી કરણી ના કારણે વ્યક્તિમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે. મિત્રો આજકાલ પથરીની બીમારી દરેક વ્યક્તિને હોય છે. મોટાભાગના લોકોને પથરીની સમસ્યા સતાવતી હોય છે. અત્યારના સમયમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓમાં પથરી એક સામાન્ય બીમારી થઈ ગઈ છે. … Read more

સારી રીતે બ્રશ કર્યા પછી પણ આવે છે મોઢામાંથી વાસ? તો આજે જ કરો આ ઉપાય.

મિત્રો આપણે કોઈની પાસે ઊભા રહીએ તો આપણા મોઢાની દુર્ગંધ આવવી ન જોઈએ. પરંતુ જે લોકોને મોઢામાંથી દુર્ગંધ આવે છે, તેના કારણો જાણવા પડશે. અને તેના ઉપાયો પણ જાણવા પડશે. જે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું. મોઢામાંથી દુર્ગંધ કોને આવે, કઈ વ્યક્તિને અને શેના કારણે આવે છે તે જાણીએ. આપણા દાંત માં સડો થયો … Read more

દુબળા માણસોને વજન વધારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય. એ પણ કોઈ આડઅસર વગર.

મિત્રો વજન વધારવું એ સહેલું છે પરંતુ વજન ઘટાડવું એ ખૂબ જ અઘરું કામ છે. મિત્રો શરીરમાં ચરબીના થર જામી જાય ત્યારે તેને ઘટાડવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. મિત્રો ઊંચાઈ અને ઉંમરના હિસાબે જે લોકોનું વજન ઓછું હોય તેવા લોકોએ વજન વધારવું જોઈએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને વજન વધારવા … Read more

પગના જૂનામાં જૂના દુખાવાને દૂર કરવા માટે કારગર છે આ ઘરેલુ ઉપાય, જાણો તેનાથી થતા ફાયદાઓ વિશે…

આજના આધુનિક સમયમાં લાંબા સમય સુધી ઓફિસમાં સમય પસાર કરવાથી વ્યક્તિ અનેક રોગોનો શિકાર બની જાય છે. આખો દિવસ ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાની શરીર અનેક રોગોનું ઘર બની જાય છે. આવો જ એક રોગ પગનો દુઃખાવો છે, જે ખૂબ જ અસહ્ય હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય … Read more

જો તમે આ ચાર પ્રકારના જળ બનાવીને પી લેશો તો મસમોટી બીમારીઓનો આવી જશે અંત, આ 30થી વધુ રોગો જડથી થઇ જશે ગાયબ.

આજના આ વિશેષ લેખમાં અમે તમને એવા ચાર પ્રકારના જળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઘણી બીમારીઓને દૂર કરવાની શક્તિ ધરાવે છે. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી અને તેને ઘરે બનાવવુ એકદમ આસાન છે. તો ચાલો આપણે જાણીએ કે આ ચાર જળ કયા કયા છે અને તેનાથી કયા લાભ થાય છે. … Read more

ફક્ત એક અઠવાડિયા સુધી કરી જુવો આ ખાસ વસ્તુનું સેવન, જડમૂળથી દૂર થઈ જશે આટલા બધા રોગો, જાણીને તમે પણ નહી કરી શકો વિશ્વાસ…

સામાન્ય રીતે આપણે બધા પપૈયાનો ઉપયોગ એક ફળ તરીકે કરીએ છીએ. તે સ્વાદની સાથે સાથે અનેક બીમારીઓ દૂર કરવા માટે પણ કામ કરે છે. વળી તમે તેમાં એવા પણ ગુણો જોવા મળે છે, જે ઘણી જટિલ બીમારીઓને પણ આસાનીથી દૂર કરી શકે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને તેનાથી થતા સ્વાસ્થય લાભ વિશે … Read more

ભોજન કર્યા બાદ વરિયાળી સાથે આ ખાસ વસ્તુનું સેવન કરવાથી દૂર થઈ જાય છે મસમોટી બીમારીઓ, ક્યારેય નહીં જવું પડે ડોકટર પાસે..

આર્યુવેદ શાસ્ત્રોમાં વરિયાળીને પેટને ઠંડક આપવા માટે ઉપયોગી માનવામાં આવી છે. જો તમને ભૂખ લાગતી નથી તો તમારે ભોજન કરતા પહેલા વરિયાળી ખાવી જોઈએ. તેનાથી વિપરીત જો તમને ભોજન પાચન થઈ શકતું નથી તો તમારે ભોજન કર્યા બાદ વરિયાળી ખાવી જોઈએ. આ સાથે ઘણા લોકો મોઢાના ફ્રેશનર તરીકે પણ વરિયાળી ખાતા હોય છે. વરિયાળીમાં વિટામિન … Read more

વજન ઓછું કરવાથી લઈને ડાયાબીટીસ સુધીની બધી જ સમસ્યાઓ દૂર કરવા માટે કારગર છે આ રામબાણ ઈલાજ.

કાકડીની શાકભાજી એક એવી વસ્તુ છે, જેને લોકો સલાડ સ્વરૂપે તો ક્યારેક સબ્જી તરીકે ખાવાનું પસંદ કરે છે. તેનો સ્વાદ લાજવાબ હોય છે. જેના લીધે કોઈપણ વ્યક્તિ તેને ટાળવાનું પસંદ કરતો નથી. જોકે તમને જણાવી દઈએ કે કાકડી સ્વાદની સાથે સાથે સ્વાસ્થયની બાબતમાં પણ અવ્વલ સ્થાન ધરાવે છે. તમે તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓને દૂર … Read more

મોઢાના ચાંદાની સમસ્યાથી થઇ ગયા છો હેરાન પરેશાન? તો અપનાવો આ દેશી ઈલાજ, રાતભરમાં દૂર થઇ જશે સમસ્યા…

સામાન્ય રીતે મોઢામાં ચાંદા પડવા એકદમ સામાન્ય છે. જ્યારે મોઢામાં ચાંદા પડતા હોય છે ત્યારે તે દેખાવમાં નાના હોઈ શકે છે પણ તેઓ દુઃખાવો એકદમ અસહ્ય હોય છે. ઘણી વખત તો એવી જગ્યાએ ચાંદા પડી જતાં હોય છે, જેના લીધે ભોજન કરવા સાથે સાથે પાણી પીવામાં પણ તકલીફ પડે છે. તમને જણાવી દઈએ કે મોઢામાં … Read more